1. Home
  2. Tag "AMBAJI TEMPAL"

અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારો નિમિત્તે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 14મી નવેન્બરના બેસતા વર્ષના રોજ માતાજીને અન્નકુટ ધરાવવામાં આવશે. જો કે, 19મી નવેમ્બરથી મંદિરમાં આરતી અને દર્શનનો સમય ફરી એકવાર રાબેતા મુજબ થઈ જશે. અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના […]

અંબાજીઃ પાલનપુર-મુંબઈના બે ભક્તોએ માતાજીને એક કિલો સોનુ અને સોનાનો હાર અર્પણ કર્યો

પાલનપુરઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થયો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ આવી રહ્યાં છે. દરમિયાન અંબાજીમાં માતાજીના ચરણોમાં પાલનપુર અને મુંબઈના બે ભક્તોએ સોનુ અર્પણ કર્યું હતું. પાલનપુરના ભક્તે માતાજીના ચરણોમાં એક કિલો સોનુ અને મુંબઈના શ્રદ્ધાળુએ સોનાનો હાર માતાજીના ચરણોમાં અર્પણ કર્યો હતો. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના […]

અંબાજીમાં ભારદવી પૂનમના મેળાનો પ્રારંભ, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જઈ રહ્યાં છે અને અંબાજી તરફના માર્ગો ‘જય અંબે’ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દરમિયાન આજથી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. અંબાજી મંદિરના પૂજારીઓએ મંત્રોચ્ચાર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code