1. Home
  2. Tag "ambaji"

અંબાજીમાં આજે મા અંબાના પ્રાગટ્યદિને અખંડ જ્યોત યાત્રા યોજાઈ

ગબ્બરથી શક્તિદ્વારા સુધી યાત્રામાં અનેક ભાવિકો જોડાયા માં અંબાએ હાથી પર સવાર થઈને પરિક્રમા કરી માતાજીને  56 ભોગની મીઠાઈનો વિશેષ અન્નકૂટ ધરાવાયો અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે પોષી પુનમના દિને માતાજીના મંદિરમાં ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આજે અંબાજી માતાજીના પ્રાગટ્ય દિને ગબ્બર પર્વતથી શક્તિ દ્વાર સુધી અખંડ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં […]

અંબાજીમાં 9મી ફેબ્રુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી પ્રવાસીઓ માટે ખાસ એસટી બસો ફાળવાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડશે અંબાજીઃ  યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. પરિક્રમા મહોત્સવને લીધે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જ  મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્વચ્છતા, પાણી અને પાર્કિંગ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. […]

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર લકઝરી બસ પલટી, 37 પ્રવાસી ઘવાયા

ત્રિશુળિયા ઘાટના બમ્પ પર બ્રેક મારતા લકઝરી બસની બ્રેક ફેઈલ થઈ, ચાર વાહનો સાથે અથડાઈને બસ પલટી ખાઈ ગઈ, 37 પ્રવાસીઓમાંથી 9ની હાલત ગંભીર અંબાજીઃ દાંતા અંબાજી હાઈવે પર લકઝરી બસ પસાર થઈ રહી હતી ત્યારે  ત્રિશુળિયા ઘાટ નજીક બમ્પ આવતા લકઝરી બસના ચાલકે બ્રેક મારતા એકાએક બ્રેક ફેઈલ થઈ હતી, અને ઝોળાવ હોવાથી બસને […]

યાત્રાધામ અંબાજીમાં દર પૂનમે ભક્તોને અપાશે ‘ચા’નો પ્રસાદ,

દર પૂનમે હવે ચાચર ચોકમાં ભાવિકોને પ્રસાદરૂપે ચા અપાશે, દર પૂનમ મોટી સંખ્યામાં ભાવિકો અંબાજીના દર્શન માટે આવતા હોય છે, ઊંઝાના જય અંબે ગૃપ દ્વારા કરાયુ નિશુલ્ક આયોજન પાલનપુરઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રી બાદ પણ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. જેમાં શરદ પૂર્ણિમાંના દિને બોલ માળી અંબે જય, જય અંબેના […]

વિકાસ સપ્તાહની ઉજવણી, અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજને રોશનીથી શણગારાયા

ગુજરાતમાં 15મી ઓક્ટોબર સુધી ઊજવાય રહ્યું છે, વિકાસ સપ્તાહ, રાજ્યના મહત્વના સ્થળોને રોશનીથી શણગારાયાં, રંબેરંગી રોશનીથી મહત્વના સ્થળો દીપી ઊઠ્યા  ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. 7મી ઓક્ટોબરથી 15મી […]

અંબાજીમાં ત્રિશુળિયા ઘાટ પર લકઝરી બસ રેલિંગ સાથે અથડાતા 6નાં મોત, 35ને ઈજા

કઠલાલના યાત્રાળુંઓ અંબાજી દર્શન માટે જઈ રહ્યા હતા, લકઝરી બસના ચાલકે રીલ બનાવતા 4 બમ્પ કૂદાવ્યા, ઈજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર ખસેડાયા અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે  કઠલાલના યાત્રિકોની લકઝરી બસ રેલિંગ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 6નાં મોત નિપજ્યા હતા. અને 35 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. આ અકસ્માતના […]

નવરાત્રી મહોત્સવઃ અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના દેવસ્થાન તેમજ શક્તિપીઠ એક અનેરી ઊર્જાની પ્રતીતિ કરાવે છે. માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ ૯ દેવસ્થાનો ખાતે […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળના 19 લાખ પેકેટ વેચાયા

પ્રસાદમાં ચીકીના માત્ર 40 હજાર પેકેટ વેચાયા ભાવિકોમાં ચીકી કરતા મોહનથાળને પ્રસાદમાં  પ્રથમ પસંદગી,   અંબાજી મંદિરને 500 ગ્રામથી વધુ સોનું ભેટમાં મળ્યું અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂમનના મેળાની ગઈકાલે પૂર્ણ થયો હતો. સાત દિવસના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રસાદરૂપે મોહનથાળના 19 લાખ પેકેટો વેચાયા […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના આજે છેલ્લા દિવસે ભાવિકો ઉમટી પડ્યાં

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાયએ મંદિરના શિખર પર ધજા ચઢાવી,   અંબાજીમાં 7 દિવસમાં 27 લાખ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા, રોડ-રસ્તાઓ પરના સેવા કેમ્પો સમેટાયાં અંબાજીઃ  યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.વહેલી સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’નો […]

અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ

અંબાજી આવતા તમામ રસ્તાઓ પર પદયાત્રિકોની વણઝાર, બોલ મારી અંબે..જય જય અંબે‘ના નાદ સાથે અરવલ્લીના પહાડો ગુંજી ઊઠ્યા, ભાદરવીના મેળામાં હૈયેહૈયુ દળાય એવી ભીડ અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ છે.લાખો માઇભક્તો પદયાત્રા કરીને માં અંબા ના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ પદયાત્રીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code