1. Home
  2. Tag "amc"

AMC વીજ થાંભલાની મરામત માટે કરોડોનો કોન્ટ્રાક્ટ આપે છે, છતાંયે અકસ્માતો સર્જાય છે

કોન્ટ્રાકટરોને એક પોલ માટે રૂ.100 ચૂકવાય છે, પણ મેન્ટેનન્સ ઝીરો, નારોલમાં ખુલ્લા વીજ વાયરને કારણે દંપતીનું મોત થયું હતું, તંત્રની બેદરકારીથી નાગરિકનું મૃત્યુ થાય તો તેમાં કોઈ વળતરની જોગવાઈ નથી અમદાવાદઃ શહેરમાં ઈલેક્ટ્રિક પોલ યાને વીજળીના થાંભલાની મરામત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. છતાંયે સ્ટ્રીટ લાઈટ માટેના વીજળીના થાંભલાની યોગ્યરીતે મરામત […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી સામે નોકર મંડળનો વિરોધ

કર્મચારીઓની કાયમી ભરતી કરવા મ્યુનિ.કમિશનરને રજુઆત, હોસ્પિટલમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી મલ્ટિપલ પર હેલ્થ વર્કરોની નિમણૂક કરો, 18મી સપ્ટેમ્બરે નોકર મંડળ દ્વારા રેલી યોજાશે અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની આઉટસોર્સથી ભરતી કરવામાં આવે છે. આ ઉપરાંત મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં હેલ્થ વર્કરોની કાયમી ભરતી ન કરીને આઉટસોર્સથી […]

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન પોતાની માલિકીની 2376 મિલકતોનું ભાડુ વસુલ કરી શકતી નથી

2376 ભાડુઆત પાસેથી મ્યુનિ.ને રૂ. 2 કરોડ જેટલી રકમ લેવાની નીકળે છે, માત્ર મધ્ય અને ઉત્તર ઝોનમાં 1613 મિલકતધારકો પાસેથી 16 કરોડની વસુલાત બાકી, એએમસીના સત્તાધિશો માત્ર નોટિસ આપીને સંતોષ માને છે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીને ઘણી મિલક્તો ભાડે આપેલી છે. જેમાં 2376 ભાડૂઆતો છેલ્લા ઘણા સમયથી મ્યુનિને ભાડુ ચુકવતા નથી. મ્યુનિ.ની માલિકીની ભાડે આપેલી […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવ્યાંગજનોને વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ અપાશે

એએમસીની રેવન્યુ કમિટીમાં આ નિર્ણય લેવાયો, દિવ્યાંગજનોએ સિવિલ સર્જનનું સર્ટી રજુ કરવું પડશે, 15 લાખની બેઝિક પ્રાઈઝ હોય એવા વાહનોમાં વ્હીકલ ટેક્સમાંથી માફી મળશે અમદાવાદઃ  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવ્યાંગજનોને વ્હીકલ્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગજનો નવું વાહન ખરીદે તો તેને મ્યુનિના વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ અપાશે. એએમસીની રેવન્યુ કમિટીએ 15 લાખની બેઝિક પ્રાઈઝ હોય […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં 810 નિવૃત કર્મચારીઓને કોન્ટ્રાક્ટથી પુનઃ નોકરી પર રખાયા

શિક્ષિત યુવાનોને નોકરી મળતી નથી, અને નિવૃત કર્મીઓની પુનઃ સેવા લેવામાં આવે છે, નિવૃત કર્મચારીઓને પુનઃ નોકરી પર રાખની 10 વર્ષમાં 10 કરોડ ચૂકવ્યા, ઘણા કર્મચારીઓ નિવૃતિ બાદ આઠ વર્ષથી કોન્ટ્રાકટ ઉપર સેવા આપી રહ્યા છે, અમદાવાદઃ ગુજરાતમાં અનેક શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીઓ મળતી નથી, ત્યારે રાજ્ય સરકારની જેમ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન પણ નિવૃત કર્મચારીઓની પુનઃ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસટની ભરતીમાં ગોલમાલ, 8 ઉમેદવારોના માર્ક્સ વધારી અપાયા, 5 અધિકારીઓની કમિટી દ્વારા છેલ્લા પાંચ વર્ષની ભરતીની તપાસ અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મ્યુનિની સેન્ટ્રલ ઓફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ મે 2023થી ઓક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બોડકદેવ, આંબલી સહિતના 7 પ્લોટ્સનું વેચાણ કરાશે

રહેણાંક હેતુ માટેના ત્રણ , સેલ ફોર કોમર્શિયલ હેતુ માટેના ચાર પ્લોટની હરાજી કરાશે, પ્લોટ્સ કાયમી વેચાણથી મ્યુનિને અંદાજે 440 કરોડથી વધુ આવક થશે, મ્યુનિ.એ અગાઉ મોટેરા અને ચાંદખેડાના બે પ્લોટ વેચ્યા હતા અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તધિશો વિકાસ માટે ભંડોળ ઊભુ કરવાના હેતુથી કિંમતી પ્લાટ્સ વેચવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના રીઝર્વ પ્લોટો શહેરના […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પીજી માટે એસઓપી જાહેર કરતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

PG સંચાલકોએ અમદાવાદ મેયર અને કમિશનરને રજૂઆત કરી, PG માટે બીયુ, પોલીસ અને ફાયર NOCની જાગવાઈ કરવામાં આવી છે, PGના સંચાલકો કહે છે, નિયમોનો અમલ કરવો અઘરો છે, મોટાભાગના PG બંધ થઈ જશે અમદાવાદઃ શહેરમાં બહારગામના અનેક વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પેઈંગ ગેસ્ટ યાને પીજીમાં રહે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક પીજી આવેલા છે. પીજી […]

અમદાવાદ શહેરમાં મ્યુનિએ ચોમાસા પહેલા રોડ રિપેર કેમ ન કર્યા, હાઈકોર્ટે પૂછ્યો સવાલ

હાઈકોર્ટએ ચોમાસામાં રોડ ઉપર ખોદાયેલા ખાડા અંગે ટકોર કરી, પહેલા ફેઝમાં 29 માંથી 15 જંક્શન સુધારી દેવાયા છે, 05 થી 10 વર્ષના પ્લાનિંગ ઉપર ઓથોરિટીએ ફોકસ રાખવું જોઈએઃ હાઈકોર્ટ અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે શહેરના ટ્રાફિક નિયમન, અકસ્માતો ઘટાડવા અને રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રકચર મામલે દાખલ કરેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સવાલ […]

અમદાવાદને હરિયાળું બનાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે

મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપા ખરીદશે, પ્રતિ રોપાદીઠ રૂ.328 જેટલો ખર્ચ થવાનો અંદાજ, મ્યુનિના 157 પ્લોટમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે અમદાવાદઃ શહેરને હરિયાળું બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે. આ માટે મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપાની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિ રોપાનો ભાવ રૂ.79 થવા જાય છે. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code