અમદાવાદમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા નિવારવા AMC અસરકારક પગલાં લેશે
સિંધુભવન, બોપલ-આંબલી અને રાજપથને ઝીરો ટોલરન્સ ઝોન જાહેર કરાશે, શહેરમાં ફુટપાથનો સર્વે કરી ગ્રીલ લગાવવા સૂચના, શહેરમાં કેટલાક કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલ વગેરે પાસે પાર્કિંગની પૂરતી સુવિધા જ નથી અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના લીધે શહેરના દરેક વિસ્તારોમાં ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. લોકો […]


