1. Home
  2. Tag "amdavad"

અમદાવાદમાં પ્રદુષણ ઘટ્યુઃ એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને 135 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ શહેરમાં પ્રદુષણમાં ઘટાડો થયાનું જાણવા મળે છે. શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને 135 ઉપર પહોંચ્યો હતો. જ્યારે પીરાણા અને ચાંદખેડા વિસ્તારમાં પ્રદુષણના સ્તરમાં વધારો થયો છે. દરમિયાન સેટેલાઈટમાં હવાનું પ્રદુષણ ઘટ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર AQI ફોરકાસ્ટ કરતી સફર વેબસાઈટ પ્રમાણે અમદાવાદ શહેરમાં પ્રદૂષિત હવાના પ્રમાણ અંગે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ […]

અમદાવાદઃ બાવળાની એક મીલમાં શેડ તૂટી પડતા 3 શ્રમિકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દિવાલ ધરાશાયી થવા સહિતની દૂર્ઘટનામાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ પંથકમાં આવેલા બાવળામાં એક મીલનો શેડ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદ નજીક આવેલા બાવળામાં આવેલી ચોખાની એક મીલમાં શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક શેડ […]

ગુજરાતમાં હીટવેવની આગાહીઃ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર રહેશે

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવે રાજ્યમાં ફરી એકવાર હિટવેવનો વધુ એક રાઉન્ડ આવશે. પવનની દિશા બદલતાં ગરમીમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની શકયતા છે. કચ્છ, ડીસા, સુરેન્દ્રનગરમાં બે દિવસમાં આકરી ગરમી પડવાની આગાહી કરાઈ છે. જ્યારે ત્યારે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

આકરી ગરમીઃ રાજ્યમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદ સહિત મોટાભાગના શહેરો-નગરોમાં ગરમી પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો છે. દરમિયાન રાજ્યમાં આગામી દિવસોમાં પણ ગરમીમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન હીટવેવની આગાહી કરાઈ છે અને અમદાવાદમાં ગરમીનો પારો 44 ડીગ્રી પાસે પહોંચવાની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા […]

અમદાવાદઃ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તકરાર

અમદાવાદઃ મ્યુનિસપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી. સભા દરમિયાન પાણી અને રોગચાળાના મુદ્દે સત્તાપક્ષ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તકરાર થઈ હતી. તેમજ બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ચકમક ઝરી હોવાનું જાણવા મળે છે. જેથી વાતાવરણ તંગ બન્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મનપાની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષના નેતા શહેઝાદખાન અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ […]

ભિક્ષા નહીં શિક્ષાઃ સિગ્નલ સ્કૂલ બસમાં 130 બાળકો મેળવી રહ્યાં છે શિક્ષણ

અમદાવાદઃ રાજ્યમાં તમામ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. શાળા પ્રવેશ મહોત્સવ સહિતના વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન અમદાવાદના શહેરના માર્ગો ઉપર ભીક્ષાવૃત્તિ કરતા બાળકોને પણ શિક્ષણ મળી રહે તે માટે મનપા અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો અમલમાં મુકવામાં […]

રાજ્યના વાતાવરણમાં પલટો – અમદાવાદ સહીત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવણ સાથે ઠંડો પવન ફૂંકાયો

અમદાવાદ શહેરમાં ઠંડો પવન ફૂંકાયો વાદળ છઆયું બન્યું વાતાવરણ અતિશય ગરમીમાં મળી થોડી રાહત અમદાવાદઃ- હવામાન વિભાગ  દ્રારા આગામી 2 થી 3 દિવસોમાં દેશભરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી,આ સાથે જ ગુજરાત રાજ્યમાં પણ આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ હતી ત્યારે હવે હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે.આજે […]

રાજ્યમાં બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ પુર ઝડપે -જાણો આ પ્રોજેક્ટ વિશેની કેટલીક વાતો

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું નિર્માણ પુર ઝડપે થઈ રહ્યું છે એક મહિનામાં બને છે 250 પિલ્લર અમદાવાદ- પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સતત થઈ રહી છે  પ્રોજેક્ટને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક હતું જો કે કોરોના કાળે તેમાં થોડી મુશ્કેલી સર્જી છે તો આ કામને પૂર્ણ થવામાં થોડો સમય લાગે તો સ્વાભાવિક […]

અમદાવાદમાં શંકાશીલ પતિએ રચ્યો ખુની ખેલ, ચાર હત્યા બાદ પાંચમી હત્યા કરે તે પહેલા ઝબ્બે

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં પરિણીતા, તેના બે સંતાનો સહિત ચાર વ્યક્તિઓની હત્યા કરનાર પતિ વિનોદને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ દીકરી-દીકરો અને વડસાસુની હત્યા કરી હતી. એટલું જ નહીં પત્નીના કહેવાતા પ્રેમીની હત્યા કરવા માટે વિનોદ પરત અમદાવાદ આવ્યો હતો જો કે, પાંચમી હત્યા કરે તે પહેલા જ પોલીસે […]

અમદાવાદના ડૉ.હેડગેવાર ભવનમાં ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

અમદાવાદઃ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રદેશ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજીક સમરસતા મંચ ગુજરાતના સંયુકત ઉપક્રમે ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિંતક શ્રીધર પરાડકર દ્વારા લિખિત ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડળનું અનુવાદ દેવાંગ આચાર્ય અને ડો. ભરત ઠાકોરે કર્યુ છે. શહેરના મણીનગરમાં આવેલા ડૉ. હેડગેવાર ભવન ખાતે 14મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code