અમદાવાદઃ એએમસીના પ્લોટમાં કચરો ઠાલનાર સામે થશે આકરી કાર્યવાહી
અમદાવાદઃ શહેરમાં મનપાના ખાલી પ્લોટમાં કચરો નાખરનાર સામે હવે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં મનપા સંચાલિક સ્વિમિંગ પુર અને જિમમાં ફી વધારાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, સેન્ટ્રલ વર્કશોપ અને ફાયર […]


