1. Home
  2. Tag "amdavad"

અમદાવાદમાં એએમટીએસએ ફરી સર્જ્યો અકસ્માતઃ સાઈકલ ચાલક બાળકનું મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે, તેમજ અવાર-નવાર એએમટીએસ-બીઆરટીએસ બસના અકસ્માતની ઘટના સામે આવે છે. ફરી એકવાર એએમટીએસ બસે અકસ્માત સર્જયો છે. શહેરના પ્રેમ દરવાજા પાસે માર્ગ ઉપરથી પસાર થતી એએમટીએસ બસે સાઈકલ ઉપર સવાર બાળકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સાઈકલ પણ સવાર બાળકનું મોત થયું હતું. આ બનાવને […]

અમદાવાદઃ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવા મામલે આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવા સબબ એક પાદરીને અદાલતે કસુરવાર ઠરાવીને 3 વર્ષની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. રાજ્યમાં ધર્મ પરિવર્તન મામલે એક પાદરીને સજા કરવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરાઈવાડિ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા એક […]

અમદાવાદઃ AMC સંચાલિત સ્કૂલનું નામ ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ નામે નામાભિધાન કરાયું

અમદાવાદઃ સહકાર અને ગ્રામોદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત નિકોલ વિધાનસભા વિરાટનગર વોર્ડની ગુજરાતી માધ્યમની શાળા નંબર -૨નું ‘શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા’ તેમજ અંગ્રેજી માધ્યમની લીલા નગર પબ્લિક સ્કૂલનું ‘શહીદ વીર શશી પ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપુત’ નામે નામાભિધાન કરવામાં આવ્યું છે. આ અવસરે મંત્રી જગદીશ વિશ્વકર્માએ […]

સમગ્ર દેશમાં સૌથી સસ્તા શહેરોમાં ટોપ ઉપર અમદાવાદ, મોંઘુ શહેર મુંબઈ

અમદાવાદઃ ભારતની પ્રજા હાલ મોંધવારીનો સામનો કરી રહ્યું છે. દરમિયાન સમગ્ર દેશમાં સૌથી સસ્તા શહેરોમાં પ્રથમ ક્રમે હેરિટેજ સિટી અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરમાં ઘર તથા અન્ય ખદીરવા મામલે સૌથી સસ્તુ શહેર હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીએ જાહેર કરેલા અફોર્ડેબિલીટી ઈન્ડેક્સમાં પ્રજાને પોયાસ તેવુ શહેર માત્ર અમદાવાદ છે. જ્યારે મેટ્રોસિટી મુંબઈ […]

અમદાવાદમાં 80 હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગની નોટિસ

ઓગસ્ટ પૂર્ણ થાય તે પહેલા આપવો પડશે કરદાતાઓએ જવાબ આ નોટિસને ટેક્સ નિષ્ણાતો રૂટિન પ્રક્રિયા માની રહ્યાં છે અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નિતય મર્યાદામાં કરોડોની સંખ્યામાં કરદાતાઓએ આઈટી રિર્ટન ફાઈલ કરી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કર કપાત મામલે 80 હજાર જેટલા કરદાતાઓને ઈન્ટમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. એટલું જ નહીં ઓગસ્ટ મહિના પૂર્ણ થાય […]

અમદાવાદમાં “સમૃદ્ધિ ટ્રેડફેર 2023″નું ઉદ્ઘાટન

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેશ્વરી સેવા સમિતિના “સમૃદ્ધિ ટ્રેડફેર 2023″નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “બેટી બચાવો, બેટી પઢાઓ”નું સૂત્ર આપીને મહિલા સશક્તિકરણનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓના યોગદાનને તેમણે મહત્વ આપ્યું […]

SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદ, 5મી ઑગસ્ટ 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના સહયોગથી 31મી જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એવિએશન સિક્યુરિટી કલ્ચર વીકની ઉજવણી કરવામાં આવી હતી. SVPI એરપોર્ટ પર કામ કરતી તમામ એજન્સીઓ અને હિતધારકોએ સુરક્ષા જાગૃતિની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ […]

અમદાવાદઃ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગના વજનથી મળશે છુટકારો, બાળકના વજનથી 10માં ભાગ જેટલુ હશે

શિક્ષણ વિભાગના સ્કૂલ બેગના વજન અંગે પરિપત્ર જાહેર કર્યો શહેરની 2 હજાર સ્કૂલના પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે રાહત નિયમનું પાલન નહીં કરનાર સ્કૂલ સંચાલકો સામે કરવામાં આવશે કાર્યવાહી  અમદાવાદઃ શહેરીની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન વધારે હોવાથી વિદ્યાર્થીઓના આરોગ્યને અસર થઈ શકે છે. જો કે, હવે શહેરના વિદ્યાર્થીઓને સ્કૂલબેગના ભારે વજનથી છુટકારો […]

અમદાવાદઃ ઓવરસ્પીડિંગ મામલે એક વર્ષમાં 500થી વધારે વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયાં

અમદાવાદઃ ઈસ્કોન ઓવરબ્રિજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઓવરસ્પીડ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં અમદાવાદમાં 1000થી વધારે વાહન ચાલકોના સાયસન્સ આરટીઓ દ્વારા સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. જે પૈકી 500થી વધારે વાહન ચાલકો સામે ઓવરસ્પીડ […]

અમદાવાદમાં ફરી એક વાર લકઝુરિયસ કારના ચાલકે નશાની હાલતમાં સર્જી અકસ્માતની હારમાળા

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલી દૂર્ઘટનાને પગલે સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા ઓવરસ્પીડ વાહન હંકારનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહ્યાંના દાવા કરાય છે. દરમિયાન ફરી એકવાર લકઝુરિયર્સ કારના ચાલકે નશામાં ચકચુર હાલતમાં સેટેલાઈટ વિસ્તારમાં કેટલાક વાહનોને અટફેટે લીધા હોવાનું જાણવા મળે છે. દરમિયાન માણેકબાગ નજીક કાર અથડાતા લોકોએ તેને નશાની હાલતમાં ઝડપીને પોલીસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code