1. Home
  2. Tag "amdavad"

અમદાવાદમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે સરકાર અને એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. દરમિયાન રાજ્યની વડી અદાલતે ટ્રાફિકની સમસ્યા અંગે ફોટોગ્રાફ સાથે રિપોર્ટ કરવા કોર્ટે સ્ટેટ લીગલ ઓથોરિટીને હુકમ કર્યો હતો. રાજ્યની વડી અદાલતમાં રોડ-રસ્તા, ટ્રાફિક અને રખડતાં ઢોર મુદ્દે થયેલી અરજીમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર અને પાર્ટી ઇન […]

ભારતીય સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર 3 આરોપીઓને કોર્ટે ફરમાવી આજીવન કેદની સજા

અમદાવાદઃ રાજ્યમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ પ્રથમવાર 3 આરોપીઓને અદાલતે કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. અમદાવાદ તથા ગાંધીનગરના મીલીટરી સ્ટેશન તથા તેની હિલચાલની ગુપ્ત માહિતી લેખિત સ્વરૂપે પાકિસ્તાનને પહોંચવાના આરોપસર પોલીસે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. કેસની હકીકત અનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે વર્ષ 2012માં ચોક્કસ માહિતીની અનુસાર સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ […]

અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર વિશાલ નાયકને કોર્ટે 21 વર્ષની સજા ફરમાવી

હત્યા અને ખંડણીના અનેક કેસમાં સંડોવણી અમદાવાદની સેશન્સ કોર્ટે સંભળાવ્યો ચુકાદો વર્ષ 2015માં ઉત્તરપ્રદેશથી કરાઈ હતી ધરપકડ અમદાવાદઃ શહેરમાં હત્યા અને ખંડણીના અનેક કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીને કોર્ટે કસુરવાર ઠરાવીને 21 વર્ષની આકરી સજા ફરમાવી છે. આ કેસમાં સરકારી વકીલે 50 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં હતા. વિશાલ ગોસ્વામીની સામે હત્યા અને ખંડણી […]

અમદાવાદના મીઠાખળીમાં જર્જરિત મકાન ધરાશાયી, એકનું મોત

કાટમાળ નીચેથી ચાર વ્યક્તિઓને બહાર કઢાયાં ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં એલિસબ્રિજના ધારાસભ્ય તાત્કાલિક સ્થળ પર દોડી ગયા અમદાવાદઃ શહેરના મીઠાખળી વિસ્તારમાં 3 માળનું જર્જરીત મકાન ધરાશાયી થતા નાસભાગી મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર […]

અમદાવાદમાં વરસાદી સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું

મેલેરિયા ડેન્ગ્યુના 81 કેસ સામે આવ્યાં ઝાલા-ઉલ્ટી અને કમળાના લગભગ 1150થી કેસ નોંધાયાં રોગચાળો વકરતા મનપા તંત્ર હરકતમાં આવ્યું શહેરમાં ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી અમદાવાદઃ શેહરમાં ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે, તા. 6 જુલાઈથી રાજ્યમાં […]

ભૂવાનગર બન્યું અમદાવાદઃ એક મહિનામાં ભૂવાના 43 ઘટના બની

મનપા દ્વારા અત્યાર સુધીમાં 34 ભુવા પુરાયાં સૌથી વધારે પૂર્વ ઝોનમાં 13 જેટલા ભુવા નોંઘાયાં 19થી વધારે માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયાં અમદાવાદઃ શહેરમાં હજુ તાજેતરમાં જ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં રસ્તા ઉપર ભુવા પડવાના બનાવોમાં પણ વધારો થયો છે. મકરબા ખાતે રસ્તા ઉપર ઉંડો ખાડ્યો હતો, જેમાં મોટુ વાહન […]

આપ પાકિસ્તાનમાં જે ગામમાં રહેતા હતા તે ગામને યાદ રાખજો, અખંડ ભારત બનાવવુ હશે તો તેનું સ્મરણ રહે એ આવશ્યક છે: દત્તાત્રેયજી હોસબાલે

અમદાવાદઃ પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારતમાં આવેલા ડૉક્ટર્સ દ્વારા તેમને ભારતીય નાગરિકતા અને મેડિકલ પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન મળતાં માઈગ્રંટ પાક. હિંદુ ડૉક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ ટાગોર હૉલમાં યોજાયો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેએ પ્રસંગોચિત ઉદ્બોધનમાં તેમણે જણાવ્યુ, આ કાર્યક્રમ વિશિષ્ટ અને અવિસ્મરણીય છે.  ગુરુ પૂર્ણિમાનું અનેરુ મહત્વ છે. અંધકાર થી પ્રકાશ તરફ […]

આજથી અમદાવાદ સાબરમતીમાં રેસ્ટોરન્ટ ક્રુઝસેવાનો આરંભ, ગૃહમંત્રી શાહે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી અક્ષર રિવર ક્રૂઝ નું ઉદઘાટન કર્યું

  અમદાવાદઃ- આજરોજ 2જી જુલાઈના દિવસે અમદાવાદ તથા આજુબાજુના લોકોને એક મોટી ભેંટ મળી છે,ઘણા સમયથી ચર્ચામાં રહેલ ક્રુઝ સેવા કે જેનો આજથી આરંભ કરવાવામાં આવ્યો છે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી આ ક્રુઝસેવાને લીલી ઝંડી બતાવાઈ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે  આ પ્રસંગે  ગૃહમંત્રી શાહે કહ્યું કે  સાબરમતી ‘રિવર ફ્રન્ટ’ અમદાવાદમાં સામાજિક અને […]

અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેધરાજાએ ધબધબાટી બોલાવી છે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદને પગલે સીંધુ ભવન રોડ, પંચવટી પાંચ રસ્તા અને સીએન વિદ્યાલય રોડ સહિતના માર્ગો ઉપર વરસાદી […]

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી, 26 વ્યક્તિઓ ફસાઈ

અમદાવાદઃ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મણિનગર વિસ્તારમાં એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થવાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં આજે સતત બીજા દિવસે ગોમતીપુર વિસ્તારમાં જર્જરિત ક્વાટર્સનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 25થી વધારે લોકો ફસાયાં હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ આવાક લગભગ સાત દાયકા જૂના હોવાનું ચર્ચાઈ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code