ચક્રવાત ‘બિપરજોય’ પર અમિત શાહની સતત નજર,દર 20 મિનિટે મોકલવામાં આવે છે અહેવાલ
દિલ્હી : ચક્રવાત બિપરજોયને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NDMA અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પાસેથી માહિતી લીધી હતી. અમિત શાહ NDMA અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પાસેથી સતત માહિતી લઈ રહ્યા છે. દર વીસ મિનિટે ગૃહમંત્રીને સ્થિતિનો વિગતવાર અહેવાલ મોકલવામાં આવી રહ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા પણ ચક્રવાતને લઈને NDRFના વરિષ્ઠ અધિકારીઓ સાથે […]


