1. Home
  2. Tag "amit shah"

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે કોઈ મુકાબલો નથીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોઈ મુકાબલો નથી, તેવો દાવો અમિત શાહે કરીને ફરીથી નરેન્દ્ર મોદીની જ સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં મુખ્ય વિપક્ષ પાર્ટી કઈ હશે તે પ્રજા નક્કી કરશે, પરંતુ ગત ચૂંટણીમાં પ્રજાએ કોઈ પણ પાર્ટીને વિપક્ષનું લેવલ લોકસભામાં […]

ગૃહમંત્રી અમિત શાહે કન્નડ ફિલ્મ ‘કાંતારા’ના કર્યા વખાણ – કહ્યું દક્ષિણની સંસ્કૃતિની ઝલક જોવા મળી

ગૃહમંત્રી શાહે ફિલ્મ કાંતારાના કર્યા વખાણ કહ્યું દક્ષિણની સંસ્કૃતિ જાણવા મળી મુંબઈઃ- કન્નડ ફિલ્મ કાંતારાએ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી હતી આ ફિલ્મને મોટા પ્રદાણમાં દર્શકો મળ્યા ત્યારે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મના વખાણ કર્યા છે.અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.  ગૃહમંત્રી અમિત શાહે આ ફિલ્મ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે […]

ગૃહમંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે,સમારોહમાં લેશે ભાગ

મુંબઈ:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે જશે અને શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.અમિત શાહ દેવીના દર્શન કરવા શ્રી મહાલક્ષ્મી મંદિર પણ જશે.આ પછી, ન્યુ એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી ભારતીય જનતા પાર્ટી (BJP) ના જિલ્લા એકમના સંમેલનને પણ સંબોધિત કરશે અને નગલા પાર્ક વિસ્તારમાં ભાજપ […]

વડાપ્રધાન મોદીના સંબોધનથી યુવાઓમાં નવી આશા જાગી છે- ગૃહમંત્રી અમિત શાહ

પીએમ મોદીના સંબોધનથી લોકોમે મળે છે પ્રેરળા સંબોધનથી યુવાઓમાં નવી આશઆ જાગી- અમિત શાહ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી વિશઅવભરમાં લોકલાડીલા નેતા છે, તેઓ પોતાના ભાષણ દરેકને પ્રેરણા આપે છે આ સાથે જ આજના યુવાઓને તેમને સાંભળવા પણ ગમે છે ત્યારે  હવે આ બબાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વિતેલા દિવસના રોજ આ બાબતનો લોકસભામાં ઉલ્લેખ કર્યો […]

Tripura Election: અમિત શાહ આવતીકાલે ત્રિપુરામાં 2 ચૂંટણી રેલી કરશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આ જાણકારી આપી.વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, શાહ રવિવારે 11.30 વાગ્યે એમબીબી એરપોર્ટ પહોંચશે અને સોમવારે ખોવાઈ જિલ્લાના ખોવાઈ અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સંતિર બજારમાં બે રેલીઓને સંબોધિત કરશે.આ પછી તેઓ અગરતલામાં રોડ શોમાં હાજરી આપશે. બીજેપી નેતાએ કહ્યું કે,ગૃહમંત્રીની રેલીઓને […]

ભારતને વર્ષ 2027 સુધીમાં વિશ્વના નંબર-1 દેશ બનાવવા યુવાનોને યોગદાન આપવા અમિત શાહે કરી અપીલ

બેંગ્લોરઃ ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર કર્ણાટકના ધારવાડમાં યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ કેમ્પસમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ યુનિવર્સિટીમાંથી આવા નિષ્ણાતો તૈયાર કરી શકાય છે, જેઓ ગુનાનો સામનો કરવામાં મદદરૂપ થશે અને જેમની નિપુણતાનો ઉપયોગ ગુનેગારોને સજા આપવા માટે થઈ શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે ધારવાડ ખાતેની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ફોરેન્સિક […]

ગૃહમંત્રી અમિત શાહે હુબલીની કોલેજમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન, કોલેજના મહોત્સવને સંબોધતા પીએમ મોદીના કર્યા વખાણ

ગૃહમંત્રી અમિત શાહે હુબલીમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન  રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કર્ણાટક પ્રવાસે છે. તેમણે આજરોજ હુબલીમાં બીવીબી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સીએમ બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા. આ સાથે જદ અમિત શાહ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ […]

ભારત જોડો યાત્રામાં સુરક્ષા મુદ્દે ખડગેએ ચિંતા વ્યક્ત કરી, અમિત શાહને દરમિયાનગીરી કરવા વિનંતી કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં સામેલ યાત્રીઓની યોગ્ય સુરક્ષાની માંગ કરી છે. પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટી વતી અનેક માંગણીઓ કરી છે. ખજગેએ મામલામાં વ્યક્તિગત રૂપે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી, સંબંધિત અધિકારીઓને યોગ્ય સુરક્ષા માટે નિર્દેશ જાહેર કરવા વિનંતી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર રાહુલ […]

આંદામાન-નિકોબારના 21 અનામી ટાપુઓને મળી નવી ઓળખ, પરમવીરચક્ર વિજેતા જવાનોના નામ અપાયા

નવી દિલ્હીઃ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના 21 ટાપુઓ હવે અનામી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારાઓના નામ આ ટાયુઓને આપીને નવી ઓળખ આપી છે. આ સાથે તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનેલ સ્મારકનું પણ અનાવરણ કર્યું હતું. વર્ષ 2018 માં, રોસ ટાપુઓનું નામ નેતાજીના નામ પર રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય […]

દેશમાં સુરક્ષા એજન્સીઓ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ – અમિત શાહ

 સુરક્ષા એજન્સીઓ  વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ – અમિત શાહ હવે ભારતની કોઈ અવગણના નબી કરી શકે દિલ્હીઃ- ભારત દેશ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ આવધી રહ્યો છે ત્યારે આ બબાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ તેમની સર્વોપરિતા સ્થાપિત કરવામાં સફળ રહી છે અને હવે કોઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં દેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code