1. Home
  2. Tag "amit shah"

ભારત 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે-અમિત શાહ

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તમિલનાડુના ચેન્નાઈમાં કહ્યું કે,છેલ્લા આઠ વર્ષમાં દેશે વિકાસ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ઝડપથી કામ કર્યું છે.તેમણે કહ્યું કે,2025 સુધીમાં ભારત ચોક્કસપણે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું, તાજેતરના મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર, ભારત 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.આ માટે આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. […]

હિમાચલ પ્રદેશમાં અમિત શાહે કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ અ ગુજરાતમાં હાલ ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે એક સભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હિમાચલ પ્રદેશમાં મતદાન પહેલા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જોરશોરથી પ્રચાર કર્યો હતો. […]

POK મુદ્દે મોદી સરકારની રણનીતિ અને કુટનીતિથી પાકિસ્તાનની શરીફ સરકાર ભયભીત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર ભારતનો તાજ છે અને રહેશે, જો કે, પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી કાશ્મીરના દુનિયાના મોટાભાગના દેશો કાગારોડ મચાવે છે, એટલું જ નહીં કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં ભાંગફોડ માટે આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકે મામલે પાકિસ્તાનના રાજકીય નેતાઓ ચિંતામાં મુકાયાં છે. પાકિસ્તાનના નેતાઓને ડર છે કે, ભારત ગમે […]

સરદાર પટેલ આજે પણ યુવા શક્તિ માટે પ્રેરણા સ્ત્રોતઃ અમિત શાહ

નવી દિલ્હી, 31 ઓક્ટોબર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના મક્કમ ઈરાદાઓ સામે કંઈપણ અશક્ય નહોતું અને તેમણે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. સોમવારે અહીંના નેશનલ સ્ટેડિયમ ખાતે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુનિટી રનને ફ્લેગ ઓફ પ્રસંગે બોલતા શાહે જણાવ્યું હતું કે સરદાર […]

પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દેશવાસીઓને ભાઈબીજની શુભકામના પાઠવી

નરેન્દ્ર મોદીએ ભાઈ બીજની શુભેચ્છાઓ પાઠવી ગૃહમંત્રી શાહે પણ પાઠવી શુભેચ્છાઓ દિલ્હીઃ-  દેશભરમાં આજે ભાઈબીજનો પ્રવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન દેશના દરેક તહેવાર અને તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવવાનું ભૂલતા નથી. भाई-बहन के अपार स्नेह और […]

દેશમાં આઠ વર્ષના સમયગાળામાં રૂ. 20 હજાર કરોડનું 3.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી/વહીવટદારોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ […]

‘સીમા પારના આતંકવાદ’ સામે લડવા માટે ‘ક્રોસ બોર્ડર કોઓપરેશન’ ખૂબ જ મહત્વપૂર્ણ : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે ઈન્ટરપોલના અધ્યક્ષ અને સીબીઆઈના ડાયરેક્ટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું હતું કે, ‘સીમા પારના આતંકવાદ’ સામે લડવા માટે ‘ક્રોસ બોર્ડર કોઓપરેશન’ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય ગૃહ […]

14 રાજ્યોને રૂ. 7,183.42 કરોડની પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટનો હપ્તો જાહેર કર્યો

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે 14 રાજ્યોને રૂ.7,183.42 કરોડની પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ (PDRD) ગ્રાન્ટનો 7મો માસિક હપ્તો બહાર પાડ્યો છે. આ ગ્રાન્ટ પંદરમા નાણાપંચની ભલામણો અનુસાર બહાર પાડવામાં આવી છે. પંદરમા નાણાં પંચે કુલ પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટની નાણાકીય વર્ષ 2022-23 માટે 14 રાજ્યોને 86,201 કરોડની ભલામણ કરી છે. ભલામણ કરેલ ગ્રાન્ટ […]

પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એક મેગા જાહેર રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીં. આ સિવાય તેમના કાર્યક્રમ પર વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે અહીં રેલી યોજવાની યોજના બનાવવામાં આવી હતી ત્યારે કેટલાક […]

જમ્મુ-કાશ્મીરઃ DG જેલની હત્યાની આતંકવાદી સંગઠન PAFFએ લીધી જવાબદારી, અમિત શાહને લઈને કર્યું ચોંકાવનારુ નિવેદન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ હેમંત કુમાર લોહિયાની ઘાતકી હત્યા કેસમાં આતંકવાદી સંગઠનની સંડોવણી સામે આવી છે. આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ ડીજી લોહિયાની કાયરતાપૂર્ણ હત્યાની જવાબદારી લીધી છે. કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી સંગઠને જમ્મુના ઉદાઈવાલામાં ડીજી જેલને માર્યાનો દાવો કરતા કહ્યું કે આ હુમલો કરીને તેમણે બતાવ્યું છે કે તેઓ જ્યારે ઈચ્છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code