1. Home
  2. Tag "amit shah"

વીર નર્મદે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપી અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતોઃ અમિત શાહ

અમદાવાદઃ ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-2022’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સૂરતની પાવન ભૂમિ પરથી દેશમાં સર્વપ્રથમ વીર નર્મદે ભાષાઓના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ગરવી ગુજરાતનું સ્વપ્ન […]

ગૃહમંત્રી અમિત શાહે વર્લ્ડ ડેરી કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું, ‘ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ‘ 

ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે ગૃહમંત્રી શાહે ભઆરતને લઈને મહત્વની વાત કહી દિલ્હીઃ– તાજેતરમાં ભારતે અર્થવ્યસ્થા મામલે બ્રિટનને પાછડ પછાડ્યું છે અને ચોથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઊભરી આવ્યું છે ત્યારે ગૃહમંત્રી મંત્રી અમિત શાહે વિતેલા દિવસને સોમવારે કહ્યું કે ભારત હવેથી થોડા વર્ષો પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને સહકારી ક્ષેત્ર […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રવિવારે સોમનાથથી ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે

વેરાવળઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ  આજે 11 સપ્ટેમ્બરને રવિવારે ગુજરાતના  પ્રવાસે આવી રહ્યા છે.. જેમાં અમિત શાહ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે. શાહ સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, ત્યારબાદ અમરેલી જિલ્લાની સાત સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. તેવો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાના […]

ગુજરાતમાં ગૌસહાય યોજનાના અમલના અભાવે ગૌશાળા-પાંજરાપોળોની આર્થિક સ્થિતિ લથડી

અમદાવાદઃ ગૌવંશની સુરક્ષા અને જાળવણી માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવતો હોવાના રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે, બીજી તરફ ગૌશાળા-પાંજરાપોળોને યોગ્ય સહાય નહીં મળતી હોવાથી તેમના સંચાલકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. સરકારે રૂ. 500 કરોડની ગૌસહાય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આ યોજનાનો હજુ સુધી પાંજરાપોળ-ગૌશાળાઓને કોઈ લાભ મળ્યો નહીં હોવાની ફરિયાદો […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડ્યો, શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ગતિ માત્ર 52 સેકન્ડમાં હાંસલ કરી

નવી દિલ્હીઃ નવી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડી નાખ્યાનો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ફોટોકેટાલિટીક એર પ્યુરિફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત તમામ વાયુજન્ય રોગોથી મુક્ત રાખશે. ભારતની આ […]

ભારત સરકાર સહકારી ક્ષેત્રના વિકાસ માટે મલ્ટિસ્ટેટ એક્સપોર્ટ હાઉસની સ્થાપના કરશે

નવી દિલ્હીઃ દેશમાં સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ખાદી ઉત્પાદનો, હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને વિશ્વ બજારમાં પહોંચાડવાની કવાયત કરવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા સહકાર ક્ષેત્રના વધારે વિકાસ માટે મલ્ટી સ્ટેટ એક્સપોર્ટ હાઉસની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકાર […]

અમિત શાહ 11મી સપ્ટેમ્બરે સોમનાથના પ્રવાસે, વિધાનસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. આ ચૂંટણીમાં ભાજપાએ 150થી વધારે બેઠક ઉપર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપના ભવ્ય વિજય મેળવવા માટે હવે અમિત શાહે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી તા. 11મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા અમિત શાહ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનું […]

નીતિશ કુમારને બિહારમાં જ પરાસ્ત કરવાની ભાજપએ અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી સહિતના વિપક્ષ સાથે મળીને ફરીથી સત્તા સંભાળી હતી. તેમજ નીતિશ કુમાર હવે 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઘર ભેગી કરવા માટે વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપએ નીતિશકુમારનો બિહારમાં જ ઘડો લાડવો કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. એટલું જ નહીં […]

સંગઠનનો મજબૂત આધાર અને PM મોદીનો કરિશ્મા 2024માં BJPની જીતની ફોર્મ્યુલા હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યાર જ વિપક્ષી પાર્ટીના નેતા નીતિશકુમાર, મમતા બેનર્જી સહિતના નેતાઓએ કવાયત શરૂ કરી છે. તેમજ વિપક્ષને ભાજપની સામે એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપાએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ભાજપની મંથન બેઠકમાં પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય […]

ગૃહમંત્રી શાહની સુરક્ષામાં બેદરકારી સામે આવી – મુબંઈની મુલાકાત વખતે એક વ્યક્તિે પોતાની ખોટી ઓળખ આપીને શાહની આસપાસ જ ફરતો રહ્યો

ગૃમંત્રી શાહની સુરક્ષામાં બેદરાકરી સામે આવી એક વ્યક્યિ પોતાની ઓળખ એમપીના પીએ તરીકે આપીને ફરતો રહ્યો મુંબઈઃ- તાજેતરમાં દેશના ગૃહપ્પધાન અમિત શાહ  મુંબઈની મુાલાકાતે પહોંચ્યા હતા, ત્યારે હવે તેમની મુલાકાતને લગતી એક મહત્વની બબાત સામે આવી રહી થે જે પ્રમાણે ગૃહમંત્રી શાહની સુરક્ષામાં બેદરકારીની બાબત સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જ્યારે અમિત શાહ  મુંબઈની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code