1. Home
  2. Tag "amit shah"

પીએમ મોદી અપ્રુવલ રેટીંગમાં મોખરે રહેતા ગૃહમંત્રી શાહે ખુશી વ્યક્ત કરી- ટ્વિટ કરીને કહ્યું, ‘આ ભારતીયોના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે’

પીએમ મોદીને લઈને ગૃહમંત્રી શાહે ખુશી વ્યક્ત કરી કહ્યું, ભારતીયોના વિશ્વાસનું અતૂટ પ્રતિક છે દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતીયોની જ પસંદ નથી પરંતુ વિદેશોમાં પણ તેમની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છએ, દરેક મોરચે જનતા સાથે રહીને જનતા માટે કાર્ય કરતા પીએમ મોદીએ અપ્રુવલ રેટીંગમાં મોખરે રહીને ફરી આ વાત સાબિત કરી બતાવી […]

અફઘાનિસ્તાન સંકટ પર પીએમ મોદીએ યોજી બેઠકઃ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ગૃહમંત્રી શાહ પણ હાજર રહ્યા

પીએમ મોદીએ અફઘાન સ્થિતિને લઈને બેઠક યોજી આ બેઠક 3 કલાકથી પણ વધુ સમય સુધી ચાલી ગૃહમંત્રી શાહ પણ હાજર રહ્યા દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં તાલિબાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે,અફઘાન પર હુમલો કરીને જે રીતે તાલિબાને આતંક ફેલાવ્યો છે તે વાતની સતત નિંદા થઈ રહી છે, ત્યારે વિતેલા દિવસને બુધવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાન […]

ગુજરાતઃ ગૃહમંત્રી અમિત શાહની મોટી પહેલ, ગર્ભવતી મહિલાઓ માટે ‘લાડુ વિતરણ યોજના’ નો કર્યો આરંભ

અમિત શાહે ગર્ભવતી મહિલાઓ માટે લાડુ યોજના શરુ કરી આ હેઠળ દર મહિને મહિલાઓને 15 લાડુ અપાશે   દિલ્હીઃ-આપણા દેશની સરકાર સગર્ભા સ્ત્રીઓને લઈને ઘણા જગૃતિ અભિયાન ચલાવી રહી છે તે ઉપરાંત માતા અને બાળક બન્નેને પોષણ યૂક્ત આહાર મળે તે હેતુથી આંગળવાડીમાંથી કેટલાક ફૂડ પેકેટ પણ આપવામાં આવે છે,આ દિશામાં સગર્ભા સ્ત્રી વધુ તંદુરસ્ત […]

ગૃહમંત્રી અમિત શાહ સાથે અદાર પૂનાવાલાએ કરી મુલાકાત, મુલાકાત બાદ બાળકોની વેક્સિનને લઇને કર્યું આ એલાન

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત બાળકોની કોરોના વેક્સિનને લઇને કરી આ જાહેરાત વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બાળકો માટે આવી શકે વેક્સિન નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓએ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી. ગૃહમંત્રી અમિત […]

સોમનાથ સમુદ્ર દર્શન માર્ગના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહને અપાયુ આમંત્રણ

વેરાવળઃ  બાર જયોર્તિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના મંદિરમાં રોજબરોજ અનેક યાત્રાળુઓ દર્શન માટે આવે છે. વિશ્વના 47થી પણ વધુ દેશોમાં સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન સોમનાથદાદાના દર્શન કરાવવામાં આવે છે. સમુદ્ર દર્શન માર્ગ (પ્રોમેનેટેડ) અને નવીનીકરણ કરાયેલા માતોશ્રી અહલ્યાદેવી મંદિર અને મંદિર શિલ્પ સ્થાપત્યને આગવી રીતે રજૂ કરતા સંગ્રહાલય–મ્યુઝિયમનું લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉતર-પૂર્વના પ્રવાસે,આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઉતર-પૂર્વ પ્રવાસ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક શાહની મુલાકાતને લઇ સુરક્ષા વધુ કડક બનાવાય મેઘાલય : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે શિલાંગમાં ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. શાહ અહીં બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. આ સમય દરમિયાન શાહની મેઘાલયમાં કેટલીક […]

અર્ઘસૈનિક દળોના કારણે વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું : અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી

 ગૃહમંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી કહ્યું – અર્ઘસૈનિક દળોના કારણે વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું દિલ્હીઃ- બીએસએફના કાર્યક્રમને સંબોધન કરતાં દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશ માટે પોતાનો જીવ આપનારા સૈનિકોને નમન કર્યા હતા. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, બીએસએફ અને સરહદોની સુરક્ષા કરતી આપણા સુરક્ષા દળોના જવાનોએ આજે ભારતનું નામ રોશન કર્યું છે. […]

માત્ર અમીરો જ નહીં પણ દરેક વર્ગને સુવિધા મળવી જોઈએ, સારી સુવિધા 21મી સદીના ભારતની આવશ્યકતા છેઃ મોદી

ગાંધીનગરઃ નવા ભારતના વિકાસની ગાડી બે પાટા પર એક સાથે ચાલીને આગળ વધશે. એર પાટો આધૂનિકતાનો, અને બીજો પાટો ગરીબ ખેડુત કલ્યાણનો છે. સારી સુવિધા 21મી સદીના ભારતની આવશ્યકતા છે. ગુજરાત અને દેશના વિકાસ કાર્યો વચ્ચે કોરોના મહામારીનું ધ્યાન પણ રાખવાનું છે. રેલવેના નવા રિફોર્મની જરૂર હતી. અમે રેલવેને સર્વિસ તરીકે નહીં પણ એસેટ તરીકે […]

અમિત શાહ દિલ્હી જવા રવાના, હવે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ આજે સવારે  દિલ્હી રવાના થયા હતા. હવે આગામી તા. 16મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અમદાવાદના સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલેરી, નેચર પાર્ક કેટલા પ્રકલ્પનું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર નવનિર્મિત હોટલ અને રેલવે સ્ટેશન […]

ભારત માટે સૌથી મોટો ખતરો છે નાર્કો ટેરરઃ અમિત શાહ

ગાંધીનગર: શહેરની નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ એનાલિસિસ ઓફ નારકોટિક્સ ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા. આ પ્રસંગ્રે નાર્કો ટેરર અંગે ઉલ્લેખ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code