1. Home
  2. Tag "amit shah"

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ક્લીનચીટ આપવા મામલે અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર ઉપર લોકસભામાં અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલગામ ઘટના બની ત્યારે પીએમ મોદી ઘટના બની હતી. જ્યારે પીએમ બિહાર ગયા ત્યારે પહેલગામમાં કોઈ પીડિત ન હતા. વડાપ્રધાનની ફરજ છે કે, દેશના નાગરિકો ઉપર જઘન્ય અપરાધ થાય ત્યારે તેમને યોગ્ય જવાબ આપવો જોઈએ. બિહારમાં ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, પહેલગામ ઉપર હુમલો […]

પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના ભારત પાસે પુરતા પુરાવાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની આ મોટી સફળતા છે. જેની ઉપર દેશની જનતાને ગર્વ હોવો જોઈએ. આ ઘટના બની ત્યારે પીડીત પરિવારને મળ્યો હતો. આજે તમામ પરિવારજનોને કહેવામાં માંગુ છું કે, ઓપરેશન સિંદુર મારફતે મોકલનારા અને ઓપરેશન મહાદેવ મારફતે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યાં છે. એનઆઈએની […]

પહેલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણય આતંકવાદીઓ ઠાર મરાયાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ સંસદમાં ઓપરેશન સિંદૂર અંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલા જેવી ઘટના અંગે ચર્ચા થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેની પણ ચર્ચા થવી જોઈએ. કાલે ઓપરેશન મહાદેવ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં સુલેમાન ઉફે ફેઝલ સહિત 3 આતંકવાદી સુરક્ષાદળોના અભિયાનમાં માર્યા ગયા હતા. સુલેમાન લશ્કર-એ તૈયબાના કમાન્ડર હતો. […]

રાષ્ટ્રીય સહકારિતા નીતિનો ધ્યેય દરેક તાલુકામાં 5 મોડેલ સહકારી ગામો વિકસાવવાનો છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારિતા નીતિ – 2025નું અનાવરણ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય સહકારી રાજ્યમંત્રી કૃષ્ણ પાલ ગુર્જર, મુરલીધર મોહોલ, સહકારી સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાની અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સહકારિતા નીતિ – 2025ના અનાવરણ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય […]

અમિત શાહ નવી દિલ્હીમાં ‘રાષ્ટ્રીય સહકારી નીતિ 2025’નું અનાવરણ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સહકારી નીતિની જાહેરાત કરશે. 24 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહકારી નીતિની મુસદ્દા સમિતિના સભ્યો, તમામ રાષ્ટ્રીય સહકારી સંઘોના અધ્યક્ષો અને મેનેજિંગ ડિરેક્ટરો, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC), રાષ્ટ્રીય સહકારી તાલીમ પરિષદ (NCCT) […]

હાર સ્વીકારવાની આદત અને જીતવાનો જુસ્સો રમતગમત ક્ષેત્રથી જ વિકસે છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં યુએસએના અલાબામાના બર્મિંગહામમાં આયોજિત 21મી વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ-2025માં ભાગ લઈને પરત ફરેલા ભારતીય પોલીસ અને ફાયર બ્રિગેડના સન્માન સમારોહને સંબોધિત કર્યો. આ પ્રસંગે ગુપ્તચર બ્યૂરોના ડિરેક્ટર અને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ 21મી […]

યમુના માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 1500 MGD સુધી વધારવા અમિત શાહનો નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં યમુનાના પુનર્જીવન અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ, દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા, કેન્દ્રીય ગૃહ સચિવ, સચિવો અને સંબંધિત મંત્રાલયો અને દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ […]

દેશભરમાં 730 સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ, 3382 જાહેર આરોગ્ય એકમો અને 602 ક્રિટિકલ કેર બોક્સ બનાવાયાઃ અમિત શાહ

મુંબઈઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પૂના લાઇફસ્પેસ ઇન્ટરનેશનલનું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પુણે શહેર તેમજ રાજ્યભરના 6 હજાર વિદ્યાર્થીઓ […]

અમિત શાહે ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાના આગમન સાથેજ મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં મેધાની મહેર જોવા મળી છે તો કેટલાક રાજ્યોમાં મેધાની કહેર જોવા મળી છે.દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે પણ મુશ્કેલીઓ વધારી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે થયેલી […]

ગાંધીનગરમાં વરસાદી પાણી ભરાતા અમિત શાહે મ્યુનિના અધિકારીઓનો ક્લાસ લીધો

ગાંધીનગર મ્યુનિના અધિકારીઓની બેઠક બોલાવી, હલકી ગુણવતાની કામગીરી અંગે અમિત શાહે નારાજગી વ્યક્ત કરી, પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા ગાંધીનગરઃ શહેરમાં વરસાદને લીધે રોડ પર પાણી ભરાતા અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો છે. ઉપરાંત વિકાસના કામોમાં ગુણવત્તા જળવાતી ન હોવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code