1. Home
  2. Tag "amit shah"

કોરોનાનો પ્રભાવ ઓછો થતાની સાથે જ સીએએનો અમલ થશે શરુ – ગૃહમંત્રી અમિત શાહ

અમિત શાહનું નિવેદન કોરોના પ્રભાવ ઓછો થતા સીએએનો અમલ શરુ થશ રવિવારના રોજ અમિતશાહ એ પ્રોસકોન્ફોરન્સમાં સીએએ અંગે કરી વાત દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્વિમ બંગાળના પ્રવાસે હતા, ત્યારે વિતેલા દિવસને રવિવારના રોજ બોલપુરમાં યોજવામાં આવેલી રેલી પછી પત્રકાર પરિષદમાં ગૃહમંત્રીએ સીએએ પર વાત કરી હતી , તેમણે કહ્યું કે,  કોરોનાનો પ્રભવ ઓછો થતાની સાથે […]

જેપી નડ્ડાના કાફલા પર હુમલાથી ભાજપ ચિંતિત, અમિત શાહ કરશે પશ્ચિમ બંગાળનો પ્રવાસ

દિલ્હીઃ પંશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને મનતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. દરમિયાન તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બંગાળના પ્રવાસે ગયા હતા. જ્યારે તેમના કાફલા ઉપર હુમલો થતા ભાજપ ચિંતામાં મુકાયું છે. તેમજ આ હુમલો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોવાના આક્ષેપ કર્યાં હતા. બીજી તરફ […]

ગૃહમંત્રી અમિતશાહ ખેડુત નેતાઓ સાથે સાંજે 7 વાગ્યે કરશે બેઠક

સાંજે 7 વાગ્યે ગૃમંત્રી અમિત શાહ ખેડુતોને મળશે અચાનક બોલાવી બેઠક આ પહેલા બુધવારે બેઠક નક્કી કરવામાં આવી હતી દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી પંજાબના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, કેન્દ્ર સરકારના કૃષિને લગતા 3 કાયદાઓ પારિત થતા ખેડૂતો રોષે ભરાયા છે, જેને લઈને દિલ્હીની સરહદો પર છેલ્લા 13 દિવસથી તેઓ ખડેપગે આંદોલનમાં જોતરાયા છે. […]

જેના ડરથી અંગ્રેજો થર-થર ઘ્રુજતા, તેવા દેશના મહાન સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદ અને બાળ ગંગાધર તિલકની જન્મ જંયતિ – પીએમ મોદી અને શાહએ આપી શ્રધ્ધાંજલી

વડા પ્રધાન મોદી અને શાહ એ વીર શહીદોને આપી શ્રધ્ધાંજલિ બાળ ગંગાધર તિલક અને ચંદ્ર શેખર આઝાદની આજે જન્મ જ્યંતિ બન્ને યુવા વર્ગ માટે પ્રેરણારુપ બન્યા અંગ્રેજો સામેની લડમાં તેઓનું મહત્વનું યોગદાન છે આઝાદ માત્ર 14 વર્ષની વયે આંદોલનમાં જોડાયા હતા અંગ્રેજોના સમયમાં આઝાદીની લડતમાં મહત્વનો ફાળો આપનારા અને દેશના કરોડો યુવાઓ માટે પ્રેરણારુપ બનનારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code