કોરોનાનો પ્રભાવ ઓછો થતાની સાથે જ સીએએનો અમલ થશે શરુ – ગૃહમંત્રી અમિત શાહ
અમિત શાહનું નિવેદન કોરોના પ્રભાવ ઓછો થતા સીએએનો અમલ શરુ થશ રવિવારના રોજ અમિતશાહ એ પ્રોસકોન્ફોરન્સમાં સીએએ અંગે કરી વાત દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્વિમ બંગાળના પ્રવાસે હતા, ત્યારે વિતેલા દિવસને રવિવારના રોજ બોલપુરમાં યોજવામાં આવેલી રેલી પછી પત્રકાર પરિષદમાં ગૃહમંત્રીએ સીએએ પર વાત કરી હતી , તેમણે કહ્યું કે, કોરોનાનો પ્રભવ ઓછો થતાની સાથે […]


