1. Home
  2. Tag "Amrut Sarovar"

આઝાદી કા અમૃત મહોત્સવઃ અમૃત સરોવર માટે અત્યાર સુધીમાં 54088 વપરાશકર્તા જૂથો બનાવાયા

નવી દિલ્હીઃ આઝાદીના 75મા વર્ષમાં, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, પીએમ મોદીએ 24મી એપ્રિલ, 2022ના રોજ સમગ્ર દેશમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટને દૂર કરવાનો ઉદ્દેશ્યથી દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરનું નિર્માણ/કાયાકલ્પ કરવાના લક્ષ્ય સાથે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી છે. 15મી ઓગસ્ટ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવરોના નિર્માણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું […]

ઉત્તરપ્રદેશઃ ગંદા તળાવની કાયાપલટ કરીને દેશનું પ્રથમ “અમૃત સરોવર”નું નિર્માણ કરાયું

નવી દિલ્હીઃ દેશના પ્રથમ “અમૃત સરોવર”નું ઉદ્ઘાટન 13 મે, 2022ના રોજ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પ્રદેશના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ દ્વારા પટવાઈ, રામપુર (ઉત્તરપ્રદેશ) ખાતે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નકવીએ ​​નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ ભવ્ય અમૃત સરોવરને ખૂબ જ ઓછા સમયમાં શરૂ કરવામાં સામાન્ય લોકો, ગ્રામજનોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code