1. Home
  2. Tag "an inspiration to remain steadfast"

ઈમામ હુસૈનનું બલિદાન કરોડો લોકોને સત્ય-ઈન્સાફના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે: PM મોદી

નવી દિલ્હી, 26 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હઝરત ઈમામ હુસૈનની શહાદતને યાદ કરતા તેમને સત્ય, ન્યાય, સાહસ અને અતૂટ વિશ્વાસના પ્રતીક ગણાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું કે, ઈમામ હુસૈનનું બલિદાન આજે પણ કરોડો લોકોને સત્ય અને ઈન્સાફના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હઝરત ઈમામ હુસૈનની શહાદતને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code