1. Home
  2. Tag "answer book evaluation"

શૈક્ષણિક કાર્યમાં રોકાયેલા શિક્ષકોને ઉત્તરવહી મૂલ્યાંકનમાંથી મુક્તિ આપવા સંઘની માગ

ધો. 9 અને 11ની શાળા વ્યવસ્થા સાચવવા શિક્ષકોએ મુક્તિ માટે અરજી કરી હતી મૂલ્યાંકન કેન્દ્રોને શાળાના આચાર્ય દ્વારા પણ જાણ કરવામાં આવી હતી બોર્ડની પરીક્ષા પૂર્વે યોગ્ય પરિપત્ર જાહેર કરવા શૈક્ષિક સંઘની માંગ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મુલ્યાંકનની કામગીરીમાં શિક્ષકો ન આવે તો આંકરા […]

ધોરણ 10 -12ની પરીક્ષામાં ઉત્તરવહી મૂલ્યાંકનનું કાર્ય વિષય નિષ્ણાતો પાસે કરાવોઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધોરણ 10 અને 12 ની  પરીક્ષામાં 15.38  લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ 10ની પરીક્ષા માટે 9.17  લાખ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે  1.31  લાખ તથા સામાન્ય પ્રવાહ માટે 4.89 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. હાલ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કાર્ય ચાલી રહ્યું છે. કહેવાય છે.કે, ધોરણ-8 ના શિક્ષકો ધોરણ 10 SSC બોર્ડના પેપર તપાસી રહ્યા છે. ગત વર્ષ કરતા  […]

ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ ઉત્તરવહીઓના મૂલ્યાંકન કામગીરી 363 કેન્દ્રોમાં શરૂ થશે,

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધારણ 10 અને 12ની પરીક્ષા માર્ચના અંત પહેલા લગભગ પૂર્ણ થઈ જશે. ત્યારે 30 માર્ચથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીનો પ્રારંભ થઈ જશે. ધો.10 અને ધો.12માં મળી કુલ 68 હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી કરાશે  મૂલ્યાંકન કામગીરી સમયસર શરૂ કરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.  જેથી વિદ્યાર્થીઓના પરિણામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code