દલાઈ લામાને ભારત રત્ન આપવાની માંગ, APIPFT એ ભારત સરકારને કરી અપીલ
દિલ્હી:ઓલ-પાર્ટી ઈન્ડિયન પાર્લામેન્ટરી ફોરમ ફોર તિબેટ (એપીઆઈપીએફટી) એ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને ભારત રત્નની માંગ કરી છે. APIPFTએ એક પ્રસ્તાવ દ્વારા ભારત સરકારને અપીલ કરી છે કે,દલાઈ લામાને ભારત રત્ન આપવામાં આવે. ફોરમે સરકારને વિનંતી કરી છે કે,દલાઈ લામાને ભારત રત્ન આપવા અંગે મોકલવામાં આવેલા પ્રસ્તાવને ગંભીરતાથી અને સકારાત્મક રીતે લેવામાં આવે.ભારતે અગાઉ બે […]