1. Home
  2. Tag "appeal"

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટાવવા માટે વાતચીત અને કુટનીતિથી ઉકેલ લાવવો જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ઈરાનએ ઈઝરાયલ ઉપર મિસાઈલ એટેક કર્યાં બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ આપેલી ધમકીને પગલે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિને […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર મામલે પગલા લેવા મોદી સરકારને ચારેય પીઠના શંકરાચાર્યજીની અપીલ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તેમને દેશ જોડવા મજબુર કરવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને સાધુ-સંતો અને મહંતોમાં રોષ ફેલાયો છે. દરમિયાન ચારેય પીઠના શંકરાચાર્યજીએ ભારત સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા […]

મહારાષ્ટ્ર: હિન્દુ સંગઠનોની કેન્દ્રને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ

મુંબઈઃ  હિંદુ સંગઠનોએ કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવાની માંગ કરી હતી. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ યથાવત છે. સ્વતંત્રવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, માનવ સેવા પ્રતિષ્ઠાન, વજ્ર દળ, યોગ વેદાંત સમિતિ, સુયશ મિત્ર મંડળ, શ્રી શિવરાજ્યભિષેક દિનોત્સવ સમિતિ, સનાતન સંસ્થા અને હિન્દુ જનજાગૃતિ સમિતિ […]

ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસથી ગભરાવા નહીં પરંતુ સાવચેતી રહેવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જનતાને અપીલ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો  રોગ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર -અસરગ્રસ્‍ત […]

એક ભૂલ અને ફસાઈ જશો તમેઃ સરકારએ લોકોને કરી છે અપીલ, પાર્સલ સ્કેમથી બચવાના ઉપાય

ભારતમાં કૂરિયર કે પાર્સલ સ્કેમ જંગલની આગની જેમ ફેલાઈ રહ્યુ છે. દરરોજ કોઈના કોઈ પાર્સલ સ્કેમનો શિકાર બનાવવામાં આવે છે. સરકાર પણ લગાતાર લોકોને આ સ્કેમ વિશે ચેતવણી આપે છે પણ કોઈ ખાસ ફાયદો દેખાતો નથી. પાર્સલ સ્કેમ હેઠળ અત્યાર સુધી હજારો લોકોને નિશાન બનાવવવામાં આવ્યા છે. અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. • […]

સંસદને સારી રીતે ચલાવવા માટે તમામ પક્ષો અને સાસંદોને સરકારે અપીલ કરી

નવી દિલ્હીઃ જોર શોરથી લોકસભાના સત્રની તૈયારીમાં લાગે લી કેન્દ્ર સરકારે તમામ રાજકીય પક્ષો અને સાંસદોને ટીમ ઇન્ડીયા બની સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તેવી અપીલ કરી છે.લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઓછી થવા મુદ્દે વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીની નૈતિક હાર હોવાનુ નિવેદન કરવામાં આવી રહ્યુ છે.ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ તમામા રાજકીય પક્ષોને […]

કાર્ગિસ્તાનમાં હિંસાઃ 3 પાકિસ્તાની વિદ્યાર્થીના મોતથી ભારત સરકાર બની એલર્ટ, ભારતીય નાગરિકોને બહાર ન નીકળવાની અપીલ

નવી દિલ્હીઃ કાર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં પણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોતને પગલે ભારત સરકાર પણ સાબદી બની છે, ભારત સરકાર દ્વારા હાલ બિશ્કેકની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ અહીં અભ્યાસ કરતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવાની સાથે એમ્બેસીના સતત સંપર્કમાં રહેવાની […]

છોટા ઉદેપુરમાં ડુંગર નવડાવવાની માનતા નહી રાખવા સ્થાનિકોને જંગલ વિભાગની અપીલ

અમદાવાદઃ છોટા ઉદેપુર જિલ્લામાં ડુંગર નવડાવવાની અંધશ્રધ્ધાના પગલે રાષ્ટ્રીય સંપત્તિને થતુ નુકસાન અટકાવવા અને પર્યાવરણની જાળવણી કરવા વન વિભાગે અપીલ કરી છે. છોટા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં ડુંગર નવડાવવાની માનતા રખાતી હોય છે જેમાં ડુંગર પર આગ લગાવવામાં આવે છે. આ આગ બાદમાં વિકરાળ સ્વરુપ ધારણ કરે છે અને તેનાથી જંગલમાં વસતા પશુઓ ભયભીત […]

લોકસભા ચૂંટણી: બીજા તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન કરવા PM મોદીની મતદારોને અપીલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કહ્યું છે. પીએમ મોદીએ X પર પોસ્ટ લખતાં કહ્યું કે, “આજે, મારી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા નમ્ર વિનંતી છે. જેટલું વધુ મતદાન થશે, […]

રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા: દેશમાં મકરસંક્રાતિથી તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા PM મોદીની અપીલ

નવી દિલ્હીઃ રામલલાના પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યાને સાફ-સુથરી બનાવવાનો સંકલ્પ લીધો છે. જેના પગલે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ શેર કરીને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, દેશભરના લોકોને પ્રાર્થના છે કે, મકરસંક્રાતિના પર્વ ઉપર નાના-મોટા તીર્થ સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે. https://www.instagram.com/reel/C1n-N0WyC9I/?utm_source=ig_embed&ig_rid=9a476ecd-ffc3-4dc5-a4b1-a3aa0ee0ee16 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code