1. Home
  2. Tag "appeal"

યુવાનોને એક સપના સાકાર થયા પછી અટકી ન જવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ

ગાંધીનગર : પોતાના સુવર્ણ ભવિષ્ય માટે સપના જોવા તે યુવાનોનો અધિકાર છે, પરંતુ કોઈ પણ સપના અથાગ મહેનત વગર સાકાર થતા નથી, તેવું આજરોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં જણાવ્યું હતું. રાજ્ય કક્ષાના યુવા ઉત્સવના સમાપન સમારંભમાં ઉપસ્થિત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ […]

સંસ્કૃત ભાષાને લઈને જાણીતી લેખિકા ડો. મૃદુલ કિર્તીએ દેશવાસીઓને કરી ભાવુક અપીલ, જાણો શું કરી અપીલ

નવી દિલ્હીઃ દેશમાં આગામી વસતી ગણતરીમાં પોતે જાણતા હોય તેવી ભાષામાં હિન્દી, ગુજરાત સહિતની ભાષાઓની સાથે સંસ્કૃતનો ઉલ્લેખ કરવા માટે દેશની જનતાને જાણીતી લેખિકા અને અનુવાદક ડો. મૃદુલ કિર્તીએ અપીલ કરી છે. તેમનું માનવું છે કે, ભલે આપણે લોકો સંસ્કૃત ભાષા રોજીંદા વ્યવહારમાં બોલતા નથી પરંતુ આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવાની સાથે મંત્રોચ્ચાર અને શ્લોક […]

પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ,જાણો શું કરી અપીલ

દિલ્હી: હાલમાં ભારતમાં YouTube પર કન્ટેન્ટ ક્રિએટર્સની સંખ્યા વધી રહી છે. પીએમ મોદીની યુટ્યુબ પર એક ચેનલ છે અને તેના ઘણા બધા સબ્સ્ક્રાઇબર્સ છે. એવામાં પીએમ મોદીએ તેમની ચેનલ દ્વારા યુટ્યુબ ફેનફેસ્ટ ઇન્ડિયા 2023 ને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમએ ઘણા મુદ્દાઓ પર વાત કરી અને લોકોને તેમની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા અને તેના બેલ […]

કાશ્મીરી પંડિતોએ પીએમ મોદી અને અમિત શાહને અપીલ કરી, એલજી મનોજ સિન્હાને બદલવા માંગણી

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને તાત્કાલિક હટાવવાની અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક બેંકમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા કાશ્મીરી પંડિત સંજય શર્માની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઓક્ટોબર 2021થી ખીણમાં માર્યા ગયેલા સંજય ચોથા કાશ્મીરી પંડિત છે. KPSS […]

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પશુઓને લીલો નહીં પણ સુકો ઘાસચારો ખવડાવવા અપીલ

અમદાવાદઃ ગુજરાતમાં આવતી કાલે શનિવારે મકરસંક્રાંતિ યાને ઉત્તરાણનું પર્વ છે. ઉત્તરાયણ પર્વમાં દાન-પુણ્ય કરવાનું વિશેષ મહાત્મ્ય છે. ઘણાબધા શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શન કર્યા બાદ ગરીબ પરિવારોને કપડાનું દાન તેમજ ગાયોને ઘાસ ખવડાવતા હોય છે. ત્યારે રાજ્યના પશુપાલન વિભાગે અપીલ કરી છે. કે, પશુઓને ગોળ, લાડુ, અનાજ અને લીલો ઘાસચારો ખવડાવવો નહી. તેનાથી પશુઓને આફરો ચડવાથી મોત […]

ગુજરાતઃ વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોએ કાળજી રાખવા સરકારે અપીલ કરી

અમદાવાદઃ મહિસાગર જીલ્લાના ખેડૂતો માટે હાલમાં અરબી સમુદ્રમાં ઉપજેલ લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાએ અનુરોધ કર્યો છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા જણાવ્યા મુજબ હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઈ ચાલુ અઠવાડિયા દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાતનાં મહિસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ તેમજ માવઠું આવવાની શકયતાઓ […]

નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવશેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આવતી કાલે તા. 5મી ડીસેમ્બરના રોજ બીજા ચરણની 93 સીટોનું મતદાન સંપન્ન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવે અને લોકશાહીને વધુ મજબુત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું અપીલ કરું છું તથા પ્રથમ તબક્કામાં પોતાના […]

એશિયા કપઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચને સામાન્ય મેચ તરીકે જોવા સૌરભ ગાંગુલીની ક્રિકેટ પ્રેમીઓને અપીલ

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે અને ભારત, પાકિસ્તાન, શ્રીલંકા સહિત એશિયાની વિવિધ ટીમો પોતાનું બેસ્ટ પર્ફોમન્સ કરવા માટે મેદાનમાં ઉતરશે. આ ટુર્નામેન્ટમાં ભારતે કટ્ટર હરિફ પાકિસ્તાન વચ્ચે તા. 28મી ઓગસ્ટના રોજ મેચ યોજાશે. જેની બંને દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પાકિસ્તાન સાથે […]

NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા સોનિયા ગાંધી, મમતા બેનર્જી અને શરદ પવારને BJPની અપીલ

નવી દિલ્હીઃ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સર્વસંમતિથી રાષ્ટ્રપતિ બનાવવા માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને JD(S)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડા સાથે વાત કરીને તેમની પાસે સમર્થન માંગ્યું હતું. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ […]

રાજ્ય સરકારોને ઈંઘણ ઉપરના ટેક્સમાં ઘટાડો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંઘણની કિંમતોને લઈને પણ તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપવા અપીલ કરી હતી. દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-કિંમતની કિંમતમાં થઈ રહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code