1. Home
  2. Tag "Approval"

અમદાવાદના શહેરના વિકસિત વિસ્તારોમાં પાણીની સમસ્યા દુર કરવા રૂ.168 કરોડ યોજનાને મંજુરી

ગાંધીનગર : મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણી વિતરણ માટે  168.73 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત  ભૂપેન્દ્ર પટેલે અનુમતી આપી છે. જેમાં જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો 200 એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટે અંદાજે રૂ. 85.64 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જાસપૂર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી એસ.પી […]

અમદાવાદમાં રોડ-રસ્તા.પાણી, ગટર સહિતના 4 હજારથી વધુ વિકાસ કામોને મળી મંજુરી

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુને વધુ વિકાસ કામો કરવાનું ભાજપના મ્યુનિના સત્તાધિશો દ્વારા યોજન કરવામાં આવ્યું છે. મ્યુનિના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ  બારોટ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 1532  લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીના […]

સુરતમાં પોલીસની મોક-ડ્રીલના સમયે જ ફ્લાઈટને લેન્ડિંગની મંજુરી મળી, પણ પાઈલોટે લેન્ડિંગ ન કર્યું

સુરત:  શહેરના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. શહેરના એરપોર્ટ પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી. ત્યારે જ  ATCએ પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. જેના કારણે એન્ટી હાઇજેક મોકડ્રીલ વખતે વેન્ચુરા એર કનેક્ટની ફ્લાઇટ પોલીસ વાન સાથે અથડાતા બચી ગઈ હતી. પાઇલટે 800 ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જોતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. આ ઘટનામાં […]

ભરૂચના ચાર ગામમાં કરોડોના ખર્ચે પાણીની યોજનાને મંજૂરી

અમદાવાદઃ દેશમાં ઘરે-ઘરે નળ મારફતે પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લાના ચાર ગામમાં રૂ. 2503.04 લાખના પાણી યોજનાના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી આ ગામોમાં હવે ઘરે-ઘરે નળ કનેકશન આપવામાં આવશે. જલ જીવન મિશન “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની […]

કોવેક્સિન લેનારા ભારતીયો માટે સારા સમાચાર, હવે ઓમાનમાં નહીં થવું પડે ક્વોરેન્ટિન

કોવેક્સિનને આંતરાષ્ટ્રીય સ્તર પર મળી પહેલી માન્યતા હવે ઓમાન જનાર ભારતીયોને ક્વોરેન્ટિન નહીં થવું પડે ઓમાનના ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશનના મહા અભિયાનમાં ભારતમાં જ નિર્મિત કોવેક્સિનને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દેશમાં મોટા ભાગની વસ્તીને કોવેક્સિન તેમજ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડને આંતરરાષ્ટ્રીય સ્તર પર WHOથી તો માન્યતા […]

ગુજરાતમાં સ્વદેશ દર્શન યોજના હેઠળ રૂ. 179.68 કરોડના 3 પરિયોજનાને મળી મંજૂરી

દિલ્હીઃ ગુજરાતમાં ‘તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક, વિરાસત સંવર્ધન અભિયાન’ હેઠળ રાષ્ટ્રીય મિશન અંતર્ગત કુલ રૂ. 105.56 કરોડના 3 પરિયોજનાઓને મંજૂર કરવામાં આવી. તેમ પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ આજે લોકસભામાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન સ્થળોની ઓળખ, પ્રોત્સાહન અને વિકાસ મુખ્યત્વે રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનની જવાબદારી છે. પર્યટન મંત્રાલય તેની યોજના ‘સ્વદેશ દર્શન’ અંતર્ગત માળખાકીય વિકાસને લગતા […]

ઇમરજન્સી યુઝ માટે ભારતની કોવેક્સિનને મળી શકે છે મંજૂરી, કંપનીએ તમામ દસ્તાવેજો WHOમાં જમા કરાવ્યા

ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી યૂઝ માટે મળી શકે છે મંજૂરી આ માટે કંપનીએ તમામ દસ્તાવેજો વિશ્વ આરોગ્ય સંગઠનમાં જમા કરાવ્યા ટૂંક સમયમાં તેને EUL માટે મંજૂરી મળે તેવી કંપનીને આશા નવી દિલ્હી: કોવેક્સિનને પણ હવે ઇમરજન્સી યૂઝ લિસ્ટમાં સ્થાન મળે તેવી સંભાવના પ્રબળ બની છે. હકીકતમાં, કંપનીએ કોવેક્સિનની ઇમરજન્સી યૂઝ લિસ્ટ માટે જરૂરી તમામ દસ્તાવેજો […]

અલ્ઝાઇમરના દર્દીઓ માટે અમેરિકાએ 20 વર્ષના મંથન બાદ દવાને આપી મંજૂરી

અલ્ઝાઇમરની દવાને અમેરિકાએ આપી મંજૂરી આ દવા જાપાનની આઇસાઇ કંપનીના સહયોગથી બાયોજેન દ્વારા વિકસિત કરાઇ છે FDA અનુસાર નવી દવા રોગના પ્રભાવને ઓછા કરવામાં મદદરૂપ થશે નવી દિલ્હી: બોલિવૂડમાં કેટલાક સમય પહેલા એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું યુ મી ઓર હમ. જે પડદા પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડી હતી. આ ફિલ્મને આજે […]

DCGIએ કોવોવેક્સ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને આપી મંજૂરી

DCGIએ કોરના વાયરસની સંભવિત કોવોવેક્સની ત્રીજા ચરણની ટ્રાયલને આપી મંજૂરી નોવાવાક્સના સહયોગથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કોવાવેક્સ નિર્મિત કરી છે આ ટ્રાયલ વિના પ્લેસિબોની સાથે કરવામાં આવી શકે છે નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ કોરોના વાયરસની સંભવિત વેક્સિન કોવોવેક્સના ત્રીજા ચરણની ટ્રાયલ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ ટ્રાયલ વિના પ્લેસિબોની […]

સિંગાપોર-દુબઈની જેમ ગુજરાતના આ પાંચ શહેરોમાં ગગનચૂંબી ઈમારતોના બાંધકામને મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરનામાને આખરી મંજુરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 18 ઓગસ્ટ 2020ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં સિંગાપોર-દુબઇની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code