ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાએ ગત સત્રમાં પસાર કરેલા ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજીયન (સુધારા) વિધેયક, ગુજરાત (લવ જેહાદ), અશાંતધારા સુધારા વિધેયક, ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ સુધારા વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સહિત કુલ ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું […]