1. Home
  2. Tag "Approval"

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાએ ગત સત્રમાં પસાર કરેલા ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજીયન (સુધારા) વિધેયક, ગુજરાત (લવ જેહાદ),  અશાંતધારા સુધારા વિધેયક, ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ સુધારા વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સહિત કુલ ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું […]

વેપાર-ધંધા શરૂ કરવાની મંજુરી નહીં અપાય તો વેપારીઓ 18મી બાદ દુકાનોના શટર્સ ખોલી નાંખશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લાદવામાં આવ્યુ છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાય તમામ બજારો બંધ છે. રોજગાર-ધંધા બંધ હોવાથી વેપારીઓને ખૂબ નુકશાની વેઠી રહ્યા છે. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે વેપારીઓ દુકાનો ખોલવાની માગણી કરી રહ્યા છે. કેટલાક વેપારી સંગઠનોએ તો એવી ચીમકી આપી દીધી છે કે, જો 18મી મે બાદ દુકાનો ખોલવાની […]

હોટેલ અને રેસ્ટોરન્ટસને રાત્રે 12 વાગ્યા સુધી ફૂડ ડિલિવરી માટે મંજૂરી આપવા PMને રજુઆત

અમદાવાદઃ  મહાનગરો સહિત 20 જેટલા નાના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુને કારણે હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. આથી હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા (એચઆરએડબ્લ્યુઆઇ) અને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (એચઆરએ-ગુજરાત)એ વડાપ્રધાનને રાત્રે 12 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલિવરી સેવાઓને મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે.  ઉદ્યોગની વર્ષોથી ચાલતી કટોકટીને ધ્યાનમાં […]

લવજેહાદના કાયદાને ગૃહની મંજૂરીઃ આરોપીને મદદ કરનારને પણ થશે આકરી સજા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003માં સુધારા કરવામાં આવ્યા છે. આ વિધેયક અનુસાર ખોટી ઓળખ આપી અથવા લોભલાલચ આપીને યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરનારને આકરી સજા થશે. એટલું જ નહીં આરોપીને મદદ કરનારને પણ આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભગવાન શ્રી કૃષ્ણનું બનશે ભવ્ય મંદિર

દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. તેમજ દુનિયાના અનેક દેશોએ તેની ગંભીર નોંધ પણ લીધી હતી. દરમિયાન પાકિસ્તાન સરકારે કટ્ટરપંથીઓની ધમકીઓ વચ્ચે ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિર બનાવવા માટે મંજૂરી આપી છે. છ મહિના પહેલા ઈસ્લામાબાદમાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના દબાણને કારણે મંદિર નિર્માણની કામગીરી અટકી હતી. ઇસ્લામાબાદના સેકટર-9/2માં હિન્દુ ધર્મના સ્મશાહગૃહ […]

મોરબીમાં બનશે નવી મેડિકલ કોલેજ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

અમદાવાદઃ મોરબીમાં કેન્દ્ર સરકાર પાસેથી મેડિકલ કોલેજ માટે મંજૂરી માંગી હતી. આજે કેન્દ્ર સરકારે પત્ર લખીને આ વર્ષથી 100 બેઠક સાથેની મેડિકલ કોલેજની મંજૂરી આપી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે એઈમ્સ માટે જરૂરી જમીન ફાળવી આપી છે. તેમજ રસ્તા માટેની કામગીરી મંજુરી કરી છે. જેથી […]

વૉટ્સએપ પેને UPI સેવાની મળી મંજૂરી, વૉટ્સએપથી થઇ શકશે પૈસાની લેવડદેવડ

વૉટ્સએપ યૂઝર્સ પણ હવે વૉટ્સએપથી પૈસાની લેવડદેવડ કરી શકશે નેશનન પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ આ સેવા શરૂ કરવા આપી મંજૂરી વૉટ્સએપના માધ્યમથી અન્ય વૉટ્સએપ યૂઝર્સને UPIથી પૈસા મોકલી શકાશે નવી દિલ્હી: વૉટ્સએપ યૂઝર્સ માટે એક સારા સમાચાર છે. હવે ઇન્સટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ યૂઝર્સ હવે ભારતમાં ક્યાંય પણ એપ પરથી પૈસાની લેવડદેવડ કરી શકશે. વૉટ્સએપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code