1. Home
  2. Tag "April"

આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ ઊંચા ભાવ હોવા છતાં એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નથો કરાયોઃ હરદીપ એસ. પુરી

નવી દિલ્હીઃ ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85%થી વધુ આયાત કરે છે. તેથી, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સંબંધિત કિંમતો સાથે જોડાયેલા છે. પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે, ક્રૂડ ઓઈલની ખરીદી કિંમત, વિનિમય દર, શિપિંગ ચાર્જ, આંતરદેશીય નૂર, રિફાઈનરી માર્જિન, ડીલર કમિશન, કેન્દ્રીય કર, […]

એપ્રિલમાં 1.08 કરોડ ઘરેલું મુસાફરોએ કરી હવાઈ સફર,માર્ચ કરતાં બે ટકા વધુ: DGCA

એપ્રિલમાં મુસાફરોએ કરી મુસાફરી 1.08 કરોડ મુસાફરોએ કરી હવાઈ સફર માર્ચ કરતાં બે ટકા વધુ: DGCA દિલ્હી:દેશમાં એપ્રિલ, 2022 દરમિયાન લગભગ 1.08 કરોડ મુસાફરોએ સ્થાનિક ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરી હતી.આ આંકડો માર્ચની સરખામણીએ બે ટકા વધુ છે.ત્યારબાદ 1.06 કરોડ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે તેના માસિક નિવેદનમાં […]

દિલ્હીઃ રાજ્યસભાના 70 સભ્યોનો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષોના 70 જેટલા સાંસદોનો આગામી એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપ અને તેના સહયોગી પક્ષના સાત જેટલા સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થઈ રહ્યાં છે. ભાજપના ફાયરબ્રાન્ટ નેતા સુબ્રમન્યમ સ્વામીનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અને અંબિકા સોનીનો […]

રાજ્યસભાના 19 સભ્યોનો એપ્રિલ મહિનામાં કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હીઃ લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચા ઉપર કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભાના એક બે નહીં પરંતુ 19 સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના […]

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 80 હજાર મિલ્કતોના દસ્તાવેજ થયાં, સરકારને 694 કરોડની આવક થઈ

અમદાવાદઃ કોરોનાને લીધે સરકારને પણ આવકમાં મોટા ફટકો પડ્યો છે. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે રાજ્યમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે રાજ્યમાં એપ્રિલ મહિનાના 30 દિવસમાં જમીન- મકાન મિલકતોના ખરીદ- વેચાણના 80 હજાર જેટલા દસ્તાવેજ નોંધાયા હતા.  રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં એપ્રિલ મહિનામાં […]

બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા અપાઈ ખાસ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરૂવારથી  આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે. જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગે છે, તો  બપોરે બે વાગ્યા પહેલાં પૂર્ણ […]

કોરોનાને લીધે જીટીયુએ એપ્રિલમાં લેવાનારી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના વધકા જતામ કેસને લઈને ગુજરાત ટેકનોલોજી યુનિર્સિટીની  એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ  રહેશે. બાકી રહી ગયેલી તમામ પરીક્ષાઓ MCQ ફોર્મેટમાં ઓનલાઈન લેવાશે. રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધા બાદ જીટીયુએ પણ […]

GPSC દ્વારા પોલીસ ઈન્સપેક્ટરની ભરતી તા.22મી એપ્રિલથી હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્યમાં બેરાજગાર શિક્ષિત યુવાનો ઘણા લાંબા સમયથી નોકરી માટેની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. પણ કોરોનાનું સંક્રમણ વધતા ભરતી પર રોક લાગી ગઈ હતી. પણ રાજ્ય સરકારે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીને ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ જીપીએસસી દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટરની ભરતીને લઈને તેની પરીક્ષા લેવાની આજે સોમવારે જાહેરાત કરવામાં […]

ગુજરાતમાં એપ્રિલ-મેમાં પડશે કાળઝાળ ગરમીઃ તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનો આરંભ થઈ ચુક્યો છે અને બપોરના સમયે કાળઝાળ ગરમી પડે છે. જેથી બપોરના સમયે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે. જો કે, માર્ચના અંતમાં તથા એપ્રિલ-મેમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શકયતા છે. જેથી ગુજરાતની જનતાએ ઉનાળાની કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. અત્યારે લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યાં […]

દેશમાં એપ્રિલ બાદ વિદ્યાર્થીઓને સ્કૂલ મોકલવા માટે 69 ટકા વાલીઓ રાજી

દિલ્હીઃ ગુજરાત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે માર્ચથી સ્કૂલ-કોલેજ બંધ કરાઈ હતી. જો કે, કોરોનાની રસીના આગમન સાથે આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં સ્કૂલ શરૂ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જો કે, એક સર્વે અનુસાર એપ્રિલ અને ત્યાર બાદ સ્કૂલમાં વિદ્યાર્થોને મોકલવા માટે 69 ટકા વાલીઓ તૈયાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code