1. Home
  2. Tag "army personnel"

પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે REVOIની ખાસ વાતચીતઃ જાણો અંગદાન વિશે શું કહ્યું?

ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યો અંગદાન બાબતે ખૂબ પાછળ છે સરસંઘચાલક મોહન ભાગવતે અંગદાન પ્રવૃત્તિને દેશભક્તિ ગણાવી હતી બ્રેઈન ડેડ વિશે સાચી જાગૃતિ ફેલાય તો અંગદાન પ્રવૃત્તિ વધુ સરળ બને [અલકેશ પટેલ] અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – Padma Shri Nileshbhai Mandlewala અંગદાન વિશે યોગ્ય જાગૃતિ ફેલાય તો લાખો લોકોને નવજીવન આપી શકાય, એટલું જ નહીં પરંતુ એ […]

પાકિસ્તાનઃ શરીફ સરકાર પ્રજાની સાથે સૈન્ય જવાનોને પણ પુરતુ ભોજન પુરુ પાડવામાં અસમર્થ

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની પ્રજાને પુરતુ ભોજન મળતુ નથી, સરકાર પ્રજાને તો ઠીક પણ સરહદની સુરક્ષા કરનારા જવાનોને પણ પુરતુ ભોજન આપવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાના ટોચના કમાન્ડરોએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને સુરક્ષા સ્થિતિ વિશે જાણકારી આપી હતી અને ખાદ્ય પુરવઠાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તહરીક-એ-તાલિબાન (TTP)ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code