રાજૌરીમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાઃ વાંધાજનક સાહિત્ય, હથિયાર અને દારૂગોળો મળ્યો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીના દારહાલમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર ફિદાયીન હુમલાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે બે ઘાયલ થયા હતા. આ સાથે જ સેનાએ બે આતંકીઓને પણ ઠાર કર્યા હતા. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અથડામણમાં માર્યા ગયેલા […]