1. Home
  2. Tag "army"

LAC પર હવે બાજ નજર રાખશે સ્વિચ 1.0 ડ્રોન  – સેનાએ તેની વધુ  ખરીદીના કરાર પર કર્યા હસ્તાક્ષર

સેના દ્રારા સ્વિચ 1.0 ડ્રોનનો ઓર્ડર અપાયો હવે આ ડ્રોનની મદદથી એલએસી પર  બાજ નજર  રાખી શકાશે   દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવવા માટે સતત કાર્.રત જોવા મળે છે, ત્યારે હવે સેના દ્રારા અનેક નવા સનસાધનો થકી દેશની સુરક્ષાને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો પ્રતય્ન કરી રહી છે.આ શ્રેણીમાં ભારતીય સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખા […]

ભાજપ સરકારે નિવૃત્ત સૈનિકોને જમીન ફાળવવાની યોજના અભેરાઈએ ચડાવી દીધીઃ મોઢવાડિયા

અમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકાર માતૃભૂમિની રક્ષા કરીને પરત ફરેલા દેશના માજી સૈનિકોની અવગણના કરતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વોટ મેળવવા સૈનિકોના પરાક્રમોને પોતાના નામે ચડાવી રાજકારણ રમતી હોય છે. પરંતુ માતૃભૂમિની રક્ષા કરતા સૈનિકોને નિવૃત્તિ બાદ હક આપવાની વાત આવે એટલે ગુજરાતની […]

સોશિયલ મીડિયામાં સેનામાં ભરતીની અફવાએ યુવાનોને દોડાવ્યા, હજારોની સંખ્યામાં યુવાનો પહોંચ્યા નાસિક

સોશિયલ મીડિયા પર સેનામાં ભરતીની અફવાનો મેસેજ વહેતો થયો આ બાદ નાસિક રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા બાદમાં માલુમ પડ્યું કે આ માત્ર એક બોગસ મેસેજ હતો નવી દિલ્હી: સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે તેનો દૂરુપયોગ પણ એટલો જ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આજે અફવા ફેલાવતા અનેક મેસેજો પળભરમાં વહેતા […]

સેનાના હેલિકોપ્ટર દુર્ઘટનાને પગલે એરફોર્સના વડા વી.આર.ચૌધરી ઘટના સ્થળે જવા રવાના

દિલ્હીઃ તમિલનાડુમાં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટના ઘટના સ્થળમાં 11 વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ રક્ષામંત્રીએ સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એટલું જ નહીં સમગ્ર પરિસ્થિતિ ઉપર રક્ષા મંત્રી રાજનાથ સિંહ નજર રાખી રહ્યાં છે. બીજી તરફ એરફોર્સના ચીફ વી.આર.ચૌધરીએ પાલમથી કુન્નુર જવા રવાના થયાં હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોને […]

તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશઃ 13 વ્યક્તિના મૃત્યુની આશંકા

સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા તંત્ર થયું દોડતું વાયુસેનાએ તપાસના કર્યા આદેશ હેલિકોપ્ટરમાં 14 વ્યક્તિઓ હતા સવાર દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની પણ સવાર હોવાનું જાણવા મળે છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. 3 વ્યક્તિઓને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ […]

આતંકવાદ સામે અભિયાનઃ બે સપ્તાહમાં સુરક્ષા દળોએ 15 ત્રાસવાદીઓને ઠાર માર્યાં

સેનાએ આજે બે આતંકીઓને માર્યાં ઠાર એકની ઓળક આદિલ વાની તરીકે થઈ ઘાટીમાં જુલાઈ 2020થી હતો સક્રીય અન્ય આતંકવાદીની ઓળખ મેળવા તપાસ શરૂ કરાઈ દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં  સુરક્ષા એજન્સીને મોટી સફળતા મળી છે. સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આ પૈકીની એકની ઓળખ આદિલ આહ વાની તરીકે થઈ છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, […]

સેના હવે ચીન સામે પારંપારિક હથિયારથી કરશે સામનોઃ સેનામાં ત્રિશુલ અને વ્રજ જેવા હથિયારો થશે સામેલ

સેનામાં હવે પારંપારિક હથિયાર સામેલ થશેટ વર્જ અને ત્રિશુલ જેવા હથિયારો વડે સેના લડશે   દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓને અનેક મોરચે મજબૂત બનાવવા માટે દેશની સરકાર સતત ખડેપગે છે, અથાગ પ્રયત્નોથી દેશની સેનાની દરેક જરુરિયાતો દેશમાં જ પુરી પડી રહે તે હેતુસર આત્મનિર્ભર ભારત હેઠળ અનેક ઉત્પાદનો ભારતમાં થનાર છે, ત્યારે હવે સેનામાં પારંપારિક હથિયાર […]

દેશની ત્રણેય સેનામાં હવે કર્નલ-કેપ્ટનની નિવૃત્તિની વય એક સમાન કરવાની કવાયતઃ 58 વર્ષ કરવાની શક્યતાઓ

ત્રણેય સેનામાં રિટાર્યડની ઉંમર રસખી કરાશે અત્યારે આ ઉમંર જૂદી જૂદી છે લગભગ 58 વર્ષ કરવામાં આવી શકે છે. દિલ્હીઃ-તાજેતરમાં દેશની ત્રણેય સેનાઓ અનેક મોરચે સક્ષમ બની છે. કેન્દ્ર દ્રારા સતત સેનાઓને સંપૂર્ણ શક્તિથી સજ્જ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે  આર્મી, નેવી અને એરફોર્સમાં કર્નલ રેન્કના અધિકારીઓની નિવૃત્તિની ઉંમર હાલ જે જૂદી […]

ISIની મહિલા એજન્ટે રાજસ્થાનમાં એક સરકારી કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યોઃ આર્મીની મહત્વની માહિતી મેળવી

દિલ્હીઃ પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ પોતાના જાસુસો મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવતા હોવાનું અવાર-નવાર સામે આવ્યું છે. હવે જાસુસી માટે આઈએસઆઈ મહિલાઓને ઉપયોગ કરતા થઈ ગયા હતા. આઈએસઆઈની મહિલા એજન્ટે  રાજસ્થાનના જયપુરમાં રેલવે પોસ્ટ સર્વિસના કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેમજ તેના મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવી હોવાનું સામે આવ્યું છે. ભારતીય સેનાના […]

રાજસ્થાન ઉપરાંત અન્ય 19 સ્થળો ઉપર સેનાના યુદ્ધ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગની સુવિધા ઉભી કરાશે

દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે આ રાજમાર્ગ રન-વે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code