1. Home
  2. Tag "arunachal pradesh"

તોફ્રાગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે ઈતરપ્રવૃતિમાં પણ આગળ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તાફ્રોગામ સ્થિત વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયમાં અનેક સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરે છે. આ કન્યા સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલમાં રહેવાની પણ વ્યવસ્થા છે. અહીં વહેલી પરોઢે 4.50 કલાકે વિદ્યાર્થિનીઓની સવાર પડે છે. દિવસ દરમિયાન વિદ્યાર્થિનીઓ અભ્યાસની સાથે યોગ સહિતની વિવિધ એક્ટિવીટી કરે છે. એટલું જ નહીં દિવાળી સહિતના તહેવારોની પણ ધામધૂમથી […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,સિયાંગમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 4.0ની નોંધાઈ તીવ્રતા  કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના પાંગીન શહેરમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8.50 કલાકે ભૂકંપ આવ્યો […]

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ

ઇટાનગર : અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.3 રહી હતી.જોકે,આ ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા છે.રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ હતી.ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હજુ ગઈકાલે એટલે કે શુક્રવારે રાજસ્થાનના જયપુરમાં 4.4ની તીવ્રતાનો […]

અમેરિકાએ ચીનને આપ્યો મોટો ઝટકો – અમેરિકી સંસદમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ જાહેર કરતો ઠરાવ પસાર કરાયો

     દિલ્હીઃ- થોડા સમય પહેલા જ પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અમેરિકાના સંબંધો ભારત સાથે ખાસ છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી વિદેશ સાથેના હવે ભારતના સંબંધો ખાસની સાથે ગાઢ બન્યા છે ત્યારે હવે અમેરિકાએ  ચીનને મોટો ઝટકો આપ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતના થોડા સમય બાદ અમેરિકી સંસદની એક […]

અરુણચાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ

અરુણાચ પ્રદેશની ઘધરતી આજે સવારે ફરી ઘ્રુજી રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ ઈટાવાઃ- દેશમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ જાણે દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છએ,ખાસ કરની અરુણાચલ પ્રદેશ, કાશ્મીર,ઉતત્રાખંડ દિલ્હી જેવા પ્રદેશમાં ભૂકંપની ઘટના વધતી જતી જોવા મળી છે ત્યારે આજરોજ 11 જનને રવિરાવે ફરી અરુણાચલ પ્રદેશની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત […]

આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદો નક્કી કરવા વિગતવાર સર્વે કરાશે

નવી દિલ્હીઃ આસામ અને અરુણાચલ પ્રદેશની સરકારે બંને રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વના કરાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. બંને રાજ્યો વચ્ચેની સમજૂતી સરહદ પરના 123 ગામોને લગતા […]

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આજથી અરુણાચલની મુલાકાતે, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કરશે લોન્ચ

ગૃહમંત્રી શાહ 10 ,11 એપ્રિલે ચીનને અડીને આવેલા વિસ્તારની લેશે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કરશે લોન્ચ દિલ્હી- દેશના ગૃહમંત્રી અનમિત શાહ ચીનની સીમાને અડીને આલેવા વિસ્તારની મુલાકાત લેવા જઈ રહ્યા છે જાણકારી અનુસાર ગૃહમંત્રી અમિત શાહ સોમવાર અને મંગળવારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે અને આ દરમિયાન તેઓ ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે.યોજના પાછળ 4800 કરોડનો […]

અમિત શાહ 10મી એપ્રિલે અરુણાચલ પ્રદેશના સરહદી ગામ કિબિથૂમાં ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ શરૂ કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે રૂ. 4800 કરોડના કેન્દ્રીય ઘટકો સાથેના ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ (VVP)ને મંજૂરી આપી છે, જેમાં નાણાકીય […]

ચીનની ચાલબાજી,અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલ્યા

દિલ્હી : અરુણાચલ પ્રદેશને લઈને ભારત સાથે ચીનનો વિવાદ ફરી એકવાર વધી ગયો છે. ભારતના આ ભાગ પર પોતાનો દાવો દાખવવા માટે તેણે ત્રણ ભાષાઓ, ચીની, તિબેટીયન અને પિનયિનમાં નામોની ત્રીજી યાદી બહાર પાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામની યાદી બહાર પાડી છે. તેમાં બે મેદાનો, […]

અરુણાચલ પ્રદેશે જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને પાર કર્યું,PM મોદીએ પેમા ખાંડુની પ્રશંસા કરી

PM મોદીએ અરુણાચલ પ્રદેશના સીએમની કરી પ્રશંસા જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને કર્યું પાર પ્રેમા ખાંડુના ટ્વિટ પર પીએમ મોદીએ રિટ્વીટ કરી કહી આ વાત દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અરુણાચલ પ્રદેશમાં જલ જીવન મિશન (JJM) હેઠળ 75 ટકા કવરેજને પાર કરવા બદલ મુખ્યમંત્રી પેમા ખાંડુની આગેવાની હેઠળની સરકારની પ્રશંસા કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code