1. Home
  2. Tag "Arvind kejriwal"

કેજરીવાલના મંત્રી કૈલાશ ગહલોત 5 કલાક બાદ ઈડી ઓફિસથી નીકળ્યા, શરાબ ગોટાળામાં થઈ પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હી રાજ્યની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીની દારૂ ગોટાળાને લઈને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. શનિવારે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતને પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. એજન્સીએ તેમને શનિવારે રજૂ થવાના નિર્દેશ આપ્યા હતા. ઈડીના સમન બાદ કૈલાશ ગહલોત ઈડી ઓફિસ પહોંચ્યા હતા.  ત્યાં તેમની પાંચ કલાક જેટલી લાંબી પૂછપરછ […]

તેરા ગમ, મેરા ગમ: સુનીતા કેજરીવાલને મળ્યા હેમંત સોરેનના પત્ની કલ્પના

નવી દિલ્હી: જેલમાં બંધ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન દિલ્હી પહોંચ્યા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ સાથે મુલાકાત કરવા માટે મુખ્યમંત્રી નિવાસ ગયા છે. તેમની સથે દિલ્હના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ છે. મહત્વપૂર્ણ છે કે સીએમ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે. તેમને કથિત દારુ […]

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યું યુએન, સૌના અધિકારોની સુરક્ષા જરૂરી

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસના એક પ્રવક્તાએ કહ્યુ છે કે તેમને આશા છે કે ભારત તથા કોઈપણ અન્ય દેશમાં, જ્યાં ચૂંટણી થઈ રહી છે, લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સુરક્ષા કરવામાં આવશે અને દરેક એક સ્વતંત્ર અને તટસ્થ માહોલમાં મતદાન કરી શકશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને […]

કેજરીવાલની ધરપકડ બાદ હવે આપના ગોવા ચીફ પર ગાળિયો, ઈડીએ શરૂ કરી છે પૂછપરછ

પણજી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે આમ આદમી પાર્ટીના ગોવા ચીફ અને અન્ય નેતાઓ પર સકંજો કસવાનું શરૂ થયું છે. ઈડીએ ગુરુવારે આમ આદમી પાર્ટીના ગોવા પ્રદેશ પ્રમુખ અમિત પાલેકર અને અન્ય ત્રણ નેતાઓની મની લોન્ડ્રિંગ મામલામાં પૂછપરછ શરૂ કર્યું છે. ઈડીએ પાલેકર, આમ આદમી પાર્ટીના નેતા રામરાવ વાધ, દત્તપ્રસાદ નાઈક અને અશોક […]

કેજરીવાલની પત્ની સુનીતાનો ફોન પણ જપ્ત, કાઢવામાં આવ્યો ડેટા: ઈડીએ કોર્ટને શું જણાવ્યું?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે ફરી એકવાર ઈડી રિમાન્ડ પર મોકલ્યા છે. કેજરીવાલને હવે પહેલી એપ્રિલ સુધી ઈડી કાર્યાલયમાં તપાસ એજન્સીના સવાલોનો સામનો કરવો પડશે. ગુરુવારે કોર્ટમાં રિમાન્ડ અરજી પર સુનાવણી દરમિયાન ઘણી મહત્વની વાત વાતો બંને પક્ષો તરફથી મૂકવામાં આવી. ઈડી તરફથી કોર્ટની સામે રજૂ કરવામાં આવેલા તથ્યોમાં એ પણ […]

કેજરીવાલને કોર્ટમાંથી આંચકો, હવે પહેલી એપ્રિલ સુધી લંબાયા ઈડીના રિમાન્ડ

નવી દિલ્હી: કથિત દારુ ગુટોળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં એરેસ્ટ થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે પહેલી એપ્રિલ સુધી ઈડીની રિમાન્ડમાં રહેવું પડશે. રાઉજ એવેન્યૂ કોર્ટે ફરી એકવાર રિમાન્ડને લંબાવી છે. ઈડીએ કેજરીવાલની કસ્ટડી સાત દિવસ માટે લંબાવવાની માગણી કરી હતી. પરંતુ કોર્ટે દિલ્હીના સીએમને 4 દિવસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીને સોંપ્યા છે. […]

આ રાજકીય ષડયંત્ર, જનતા જવાબ આપશે: LG વી. કે. સક્સેનાની વાત પર શું બોલ્યા કેજરીવાલ?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટમાં પેશી દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે એલજીની એ વાતનો જવાબ આપ્યો કે જેમાં તેમણે કહ્યુ હતુ કે જેલની અંદરથી સરકાર નહીં ચાલે. પેશી સમયે જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં કેજરીવાલને ઉપરાજ્યપાલની વાતોને લઈને સવાલ કરવામાં આવ્યો, ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ એક રાજકીય સાજિશ છે. […]

ભારતે ચોપડાવ્યું તો કેજરીવાલ પર જર્મનીએ પલટી મારી, હવે બોલ્યું- આ આંતરીક મામલો છે

નવી દિલ્હી: ઈડી દ્વારા હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં સંડોવણીના આરોપ હેઠળ એરેસ્ટ કરાયા હતા. તેના પછી કેટલાક દેશોએ આ મામલામાં ટીપ્પણી કરી હતી. જર્મનીએ પણ પોતાનો અભિપ્રાય દુનિયાની સમક્ષ રજૂ કર્યો હતો. વિદેશ મંત્રાલયે જર્મન દૂતને બોલાવીને ઠપકો આપ્યો હતો. તેના પછી જર્મનીએ આને ભારતનો આંતરીક મામલો ગણાવીને પલટી મારી […]

કેજરીવાલને આપવું પડશે રાજીનામું અથવા લાગશે રાષ્ટ્રપતિ શાસન: દિલ્હીમાં શું થશે, તેના છે 4 રસ્તા

નવી દિલ્હી : કથિત દારૂ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ બાદ રાજધાનીની પ્રદેશ સરકારને લઈને સસ્પેન્સ અને સવાલ વધી ગયા છે. કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે, જેમને પદ પર રહેતા એરેસ્ટ કરવામાં આવ્યા છે અથવા પછી એમ કહો કે તે આના પહેલા સીએમ છે, જેમને પોતાની ધરપકડ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું […]

ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના સીએમ કેજરીવાલની તબિયત લથડી, સુગર લેવલ 46 સુધી ઘટયું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. સૂત્રો મુજબ, ઈડી કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું સુગર લેવલ ઉપર-નીચે થઈ રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ 46 સુધી ઘટયું છે. ડૉક્ટરોનું કહેવું છે કે સુગર લેવલનું આટલું નીચે જવું ઘણું ખતરનાક છે. આ પહેલા બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code