રાજકોટમાં વાતાવરણ પલટાતાં રોગચાળો વકર્યો, શરદી, ઉધરસ, અને વાયરલ ફીવરના દર્દીઓમાં વધારો
રાજકોટઃ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી અનભવાઈ રહી છે. સાથે જ રોગચાળો પણ વકર્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનામાં પણ દર્દીની લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા સપ્તાહમાં માત્ર શરદી-ઉધરસ અને તાવના 1150 કરતા વધુ દર્દી નોંધાયા હતા. જોકે આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલના છે. ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ […]