1. Home
  2. Tag "Ashantadharo"

રાજકોટના 28 વિસ્તારમાં જાન્યુઆરી 2026 સુધી અશાંતધારાનો થશે અમલ

–       રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંકરસંક્રાતિ બાદ લેવાયો નિર્ણય –       રાજકોટમાં પ્રથમવાર અશાંત ધારાનો કાયદો થયો લાગુ –       હવે આ વિસ્તારોમાં મિલકતના ખરીદ-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે અમદાવાદઃ ગુજરાતમાં કોમી એકતા અને ભાઈચારો જળવાય રહે તે માટે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોના અનેક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મકાન ખરીદ-વેચાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code