ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાએ આપ્યુ રાજીનામું
આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે આપ્યું રાજીનામુ અસિત વોરાએ મુખ્યમંત્રીને આપ્યું રાજીનામુ અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવાપસંદગી મંડળના હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે વિવાદમાં ફસાયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આજે રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અન્ય બોર્ડ-નિગમના ચેરમેન પદેથી આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે પણ રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]