આસામ-મિઝોરમ બોર્ડર વિવાદોને લઈને પીએમ મોદી આજે આસામના સાંસદોને મળશે
પીએમ મોદી આસામના સાંસદને મળશે સરહદી વિવાદોને લઈને કરશે મુલાકાત રાજ્યો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ દિસપુર:આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના સાંસદને મળશે. સાંસદો સાથે વડાપ્રધાનની આ બેઠકને બે રાજ્યો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]