1. Home
  2. Tag "Assam"

આસામમાં પૂરની તબાહી,ચાર લાખ લોકો પ્રભાવિત,અત્યાર સુધીમાં 8 લોકોના મોત

આસામમાં પૂરની તબાહી ચાર લાખ લોકો પ્રભાવિત અત્યાર સુધીમાં 8 લોકોના મોત  દિસપુર :આસામના વિસ્તારોમાં પૂરના પાણીને કારણે રાજ્યમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ચાર લાખ થઈ ગઈ છે અને વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં વધુ ત્રણ લોકોના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે.ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આસામની બરાક વેલી અને દિમા […]

પીએમ મોદી આવતીકાલે આસામના પ્રવાસે– શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

પીએમ મોદી આવતીકાલે આસામના પ્રવાસે  દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે અનેક યોજનાના શિલાન્યાસ પણ કરશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી એપ્રિલ એટલે કે આવતીકાલના રોજ આસામની મુલાકાત લેશે.સવારે લગભગ 11:00 વાગ્યે તેઓ કાર્બી આંગલોંગ જિલ્લાના દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે.કાર્યક્રમ દરમિયાન તેઓ શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 01:45 વાગ્યે પીએમ મોદી આસામ મેડિકલ કોલેજ, દિબ્રુગઢ […]

વર્ષ 2014ની સરખામણીમાં ઉગ્રવાદી ઘટનામાં 74 ટકાનો ઘટાડો, 7000 ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2014ની સરખામણીએ 2021માં ઉગ્રવાદી ઘટનાઓમાં 74 ટકા સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકોના મૃત્યુના પ્રમાણમાં પણ 60 અને 84 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં સાત હજાર જેટલા ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ સુરક્ષા સ્થિતિમાં સુધારો થતા અસમના 23 જિલ્લામાંથી પૂર્ણરૂપથી અને 1 જિલ્લામાં […]

આસામ-મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલતા સીમા વિવાદનો સુખદ ઉકેલ આવ્યો

નવી દિલ્હીઃ આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આસામ અને મેઘાલય વચ્ચે સરહદ પર 12 જગ્યાએ વિવાદ ચાલી રહ્યો હતો. પ્રથમ તબક્કામાં 6 વિવાદિત સરહદી સ્થળોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં બાકીની 6 […]

ગુવાહાટીના 5 આકર્ષક પર્યટન સ્થળો જે તમારું મન મોહી લેશે

ગુવાહાટીના 5 આકર્ષક પર્યટન સ્થળો આ સ્થળો તમારા મનને મોહી લેશે પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ જોવા જેવી જગ્યાઓ ગુવાહાટી એ પૂર્વ-ઉત્તર ભારતમાં આસામનું સૌથી મોટું શહેર છે. ગુવાહાટી એક ઐતિહાસિક શહેર છે.તે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં પણ સમૃદ્ધ છે.તે બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું એક સુંદર શહેર છે.તમે અહીં પર્વતમાળાઓના સુંદર નજારાનો આનંદ માણી શકો છો.આ શહેર […]

આસામના કરીમગંજમાં ગમખ્વાર અકસ્માત, 10 લોકોનાં કરુણ મોત

આસામના કરીમગંજમાં ગમખ્વાર અકસ્માત ટ્રક અને રીક્ષા વચ્ચે થઇ ટક્કર આ અકસ્માતના 10 લોકોનાં કરૂર મોત નવી દિલ્હી: આસામના કરીમગંજમાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. અહીંયા એક ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આસામના કરીમગંજમાં રીક્ષા અને ટ્રક ધડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા જેના […]

કોરોના રસીકરણને ઝડપી બનાવવાની પ્રકિયા,આસામમાં 22 નવેમ્બરથી શરૂ થશે મેગા વેક્સિનેશન અભિયાન

આસામ સરકાર મેગા રસીકરણ અભિયાન કરશે શરૂ 22 થી 29 નવેમ્બર સુધી રહેશે શરૂ ચૂંટણી પ્રક્રિયાની જેમ બૂથ બનાવીને લગાવાશે રસી દિસપુર: કોરોના વાયરસના રસીકરણને ઝડપી બનાવવા માટે આસામ સરકાર એક સપ્તાહ મેગા રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ પાત્ર લોકોને […]

અસમની ઘટના અંગે ટિપ્પણી કરનારા મુસ્લિમ દેશોના સંગઠન સામે ભારતની નારાજગી

દિલ્હીઃ ભારતે અસમમાં બેદખલી અભિયાન સંબંધિત એક ઘટના અંગે ભ્રામક નિવેદન મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠન ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી)નો સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું કે, આ સમૂહ પાસે દેશના આંતરિક મામલો ઉપર ટીપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારત આવા તમામ અનુચિત નિવેદનને નકારે છે, તેમજ આશા […]

આસામના કરીમગંજમાં ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલો હેંગીંગ બ્રીજ તૂટ્યો, 30 બાળકો નદીમાં પડ્યા

આસામના બ્રીજ તૂટવાની દુર્ઘટના 30 બાળકો નદીમાં પડ્યા ત્રણ વર્ષ પહેલા બન્યો હતો બ્રીજ દિસપુર :આસામના રાજ્યના કરીમગંજમાં એક દુર્ઘટના બની છે. કરીમગંજમાં ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલો હેંગીંગ બ્રીજ તૂટી પડ્યો છે અને 30 જેટલા બાળકો નદીમાં પડ્યા અને ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી અનુસાર આ તમામ વિદ્યાર્થીઓ સ્કૂલથી ઘરે પરત ફરી રહ્યા હતા.આ ઘટના […]

આસામ બીજુ જમ્મુ-કાશ્મીર બની શકે છેઃ CM હિમંતા બિસવા

ગુવાહાટી: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ને વિનંતી કરી હતી કે તે હિન્દુઓને ચોક્કસ સમુદાયના લોકો દ્વારા “આક્રમણ” થી બચાવે. હિમંતા બિસ્વાએ આરોપ લગાવ્યો કે પૂર્વોત્તર રાજ્ય બીજું જમ્મુ -કાશ્મીર બની શકે છે. આસામમાં હિન્દુ લોકોની સુરક્ષા માટે હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે આરએસએસ તે કરી શકે છે કારણ કે તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code