1. Home
  2. Tag "assembly-elections"

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પરાજ્યને લઈને કોંગ્રેસે શરુ કરી સમીક્ષા

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં હવે વિધાનસભાના શિયાળુ સત્રને લઈને કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળી છે. આ બેઠકમાં વિપક્ષના નેતા ડો.ચરણદાસ મહંતએ ચૂંટણીમાં હારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીના પરિણામોને લઈને હજુ સુધી વિશ્વાસ થતો નહીં અને અમે અસહજ છીએ. […]

વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની જીતઃ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ અનેક જનસભા અને રેલીઓને સંબોધિત કરી હતી. તેમજ તેમના નામે જ પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ભાજપા દ્વારા લડવામાં આવી હતી. હવે કોંગ્રેસના નેતાઓ પણ સ્વિકારી રહ્યાં છે ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત પીએમ મોદી નામે થઈ છે. દરમિયાન […]

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે રૂ. 1760 કરોડથી વધુની જપ્તી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચના સતત પ્રયાસોને પગલે મિઝોરમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા જેવા પાંચ રાજ્યોમાં જપ્તીમાં નોંધપાત્ર અને ઝડપથી વધારો થયો છે. ચૂંટણીની જાહેરાત પછી પાંચ મતદાનમાં જતા રાજ્યોમાં રૂ. 1760 કરોડથી વધુની જપ્તી નોંધાઈ છે, જે 2018માં આ રાજ્યોમાં અગાઉની વિધાનસભાની ચૂંટણીઓમાં કરવામાં આવેલી જપ્તીના 7 ગણા (રૂ. 239.15 કરોડ) કરતા […]

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીને પગલે ચૂંટણીપંચનો સપાટો, રોકડ સહિત રૂ. 577 કરોડથી વધુની મતા જપ્ત કરાઈ

બેંગ્લોરઃ તેલંગાણામાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે રેલીઓ, જાહેર સભાઓ અને રોડ-શોનો આશરો લઈ રહ્યા છે, તો બીજી તરફ મતદારોને રીઝવવા માટે પૈસા અને દારૂના ઉપયોગનો મુદ્દો પણ પ્રકાશમાં આવી રહ્યો છે. 30 નવેમ્બરે યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી […]

તેલંગાણા વિધાનસભા ચૂંટણી પૂર્વે 20 કરોડની રોકડ અને 32 કિલો સોનુ ઝડપાયું

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ બન્યો તેજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવા ચૂંટણીપંચનું આયોજન ચૂંટણીપંચ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ શરૂ કરાયું નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે અન્ય રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. હાલ તમામ પાંચેય રાજ્યોમાં ચુસ્ત ચૂંટણી આચારસંહિતાનો અમલ કરવામાં […]

પાંચેય રાજ્યોમાં ભાજપની સરકાર બનશે, જે.પી.નડ્ડાએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ સોમવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની જાહેરાતનું સ્વાગત કર્યું અને દાવો કર્યો કે તેમની પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ રાજ્યોમાં મોટી બહુમતી સાથે સરકાર બનાવશે. ચૂંટણી પંચે સોમવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી […]

વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રેવડી કલ્ચર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ વિવિધ રાજ્યોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે આ રાજ્યોમાં વિવિધ યોજના અને ફ્રીમાં આપવાની જાહેરાતો થઈ રહી છે. દરમિયાન આ રેવડી કલ્ચર મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. જેની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારને નોટીસ પાઠવી છે. તેમજ ચાર અઠવાડિયામાં જવાબ રજુ […]

વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી રાજસ્થાનની મુલાકાતે

જયપુરઃ રાજસ્થાનમાં આગામી દિવસોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીની ટીમ રાજસ્થાન પહોંચી છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન ચૂંટણીપંચની ટીમ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપશે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો આજે છેલ્લો દિવસ

બેંગલુરુ:કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી ચાલી રહેલો પ્રચાર સોમવાર એટલે કે આજે સાંજે સમાપ્ત થશે. રાજ્યના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો – BJP,કોંગ્રેસ અને JDS એ મતદારોને રીઝવવા માટે તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ પક્ષોના અગ્રણી નેતાઓ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ ભાગોના તોફાની પ્રવાસે છે. ભાજપ ધીરે ધીરે સત્તા […]

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી: PM મોદીએ કહ્યું- ત્રિપુરામાં ફરી એકવાર ડબલ એન્જિન સરકાર બનશે

અગરતલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રિપુરાની મુલાકાતે છે.અંબાસામાં એક વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર બનશે.પીએમએ કહ્યું કે વિકાસનું એન્જિન બંધ ન થવું જોઈએ.રાજ્યમાં હવે કોઈ પછાતપણું નથી.અમારી પાસે માતા અને બહેનોના આશીર્વાદ છે. ત્રિપુરાના અંબાસામાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે પહેલા ત્રિપુરામાં પોલીસ સ્ટેશનો પર સીપીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code