1. Home
  2. Tag "atmanirbhar bharat"

આત્મનિર્ભર ભારતઃ દેશમાં 1310થી વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડાયાં

નવી દિલ્હીઃ ભારત સરકાર અને અરુણાચલ પ્રદેશ સરકારના સંયુક્ત પ્રયાસમાંથી મોબાઈલ ફોનના 254 જેટલા 4G મોબાઈલ ટાવર કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. જેથી 336 ગામના લોકોને મોબાઈલ ફોનનું નેટવર્ક સરળતાથી મળશે. આ ક્ષેત્રના રહેવાસીઓને શિક્ષણ, આરોગ્ય, ઈ-કોમર્સ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સામાજિક-આર્થિક વિકાસ માટે હાઇ-સ્પીડ નેટવર્ક કનેક્ટિવિટી અને વિવિધ ડિજિટલ સેવાઓને ઍક્સેસ કરવામાં […]

આત્મનિર્ભર ભારતઃ તુમાકુરુમાં HALની ફેક્ટરીમાં 20 વર્ષમાં 1000 જેટલા હેલિકોપ્ટરના ઉત્પાદનનું લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. પીએમ મોદી કર્ણાટકમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તુમાકુરુમાં નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરાશે. આ ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 ધોરણોનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉભું કરવામાં આવશે. આગામી 20 વર્ષમાં, HAL તુમાકુરુથી 3-15 ટનના વર્ગમાં 1000થી વધુ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવાઈ છે. આના પરિણામે પ્રદેશમાં […]

આત્મનિર્ભર ભારતઃ દેશના 75થી વધારે સ્થળો ઉપર સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક યોજાશે

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ તેમજ નેશનલ સ્ટાર્ટઅપ ડે (16મી જાન્યુઆરી 2023)ની ઉજવણી માટે 10મી જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી દરમિયાન સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આયોજન કરાયું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક 2023માં સરકારી અધિકારીઓ, ઈન્ક્યુબેટર્સ, કોર્પોરેટ અને રોકાણકારો જેવા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના સંબંધિત હિતધારકોને […]

ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના પ્રોબેશનરોએ આજે (16 ડિસેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે રેલવે એ ઘણા લોકો માટે સાચા અર્થમાં જીવનરેખા છે જેઓ રોજબરોજ નોકરી અથવા […]

આત્મનિર્ભર ભારતઃ પ્રોજેક્ટ ઝોરાવર હેઠળ હળવા વજનની ટેન્કનું ઉત્પાદન કરાશે

નવી દિલ્હીઃ ભારત દ્વારા સરહદ ઉપર સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ભારતીય જવાનો આધુનિક હથિયારો અને નવી ટેકનોજીની દેશની સરહદોની સુરક્ષા કરી રહ્યાં છે. બીજી તરફ સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે અને વિવિધ હથિયારોનું ભારતમાં જ ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. ભારતની આંતરરાષ્ટ્રીય સરહદનો મોટો ભાગ પહાડી વિસ્તારો સાથે જોડાયેલો […]

આત્મનિર્ભર ભારત અભિયાનથી નાગરિકોના જીવન સ્તરનો થશે વિકાસઃ રાષ્ટ્રપતિ

દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અભિભાષણથી શરૂઆત થઈ હતી. આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારતમાં નિર્માણ સુધી જ સીમિત નથી, પરંતુ તે ભારતના દરેક નાગરિકનું જીવન સ્તર ઉપર લાવવા તથા દેશનો આત્મવિશ્વાસ વધારવાનું પણ અભિયાન હોવાનું રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. તેમજ રાષ્ટ્રપતિએ એલએસી પર તૈનાત ભારતીય જવાનોની પણ પ્રસંશા કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code