1. Home
  2. Tag "atmanirbhar bharat"

વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને ભરી પ્રથમ ઉડાન, જુઓ વીડિયો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શૅર કર્યો વીડિયો વડોદરા, 11 જૂન 2026 – વડોદરામાં નિર્મિત મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય પરિવહન વિમાને પ્રથમ ઉડાન ભરી છે. આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો શૅર કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લખ્યું છે કે, ભારત માટે આ ગર્વની ક્ષણ છે. દેશના પ્રથમ મેઈડ ઈન ઈન્ડિયા સૈન્ય એરક્રાફ્ટ સી295 પરિવહન વિમાને સફળતાપૂર્વક […]

વૈજ્ઞાનિકો દેશના ગૌરવ અને સ્વાભિમાનના સાચા શિલ્પી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 11 મે 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આ અવસરે તેમણે ભારતના વૈજ્ઞાનિકોની સખત મહેનત અને સમર્પણને બિરદાવતા તેમને ‘દેશના ગૌરવ અને સ્વાભિમાનના સાચા શિલ્પી’ ગણાવ્યા હતા. વડાપ્રધાને વર્ષ 1998માં આજના દિવસે પોખરણમાં કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણોને પણ યાદ કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ […]

ફાઈટર હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ

જેસલમેર, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાના પ્રચંડ યુદ્ધાભ્યાસ ‘વાયુશક્તિ-2026’ના સાક્ષી બનવા પહોંચેલા રાષ્ટ્રપતિએ સ્વદેશી બનાવટના હળવા લડાકુ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ માં વિશેષ ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ આ અત્યાધુનિક હેલિકોપ્ટરમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ […]

સ્ટાર્ટઅપ ઈન્ડિયાના સફળ 10 વર્ષ: PM મોદીએ યુવા સાહસિકોને બિરદાવ્યા

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલના 10 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અને ખાસ કરીને યુવા સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતીય સ્ટાર્ટઅપ્સને પરિવર્તનના એવા ‘એન્જિન’ ગણાવ્યા છે જે દેશની અર્થવ્યવસ્થા અને સમાજના ભવિષ્યને નવો આકાર આપી રહ્યા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, […]

PM મોદીએ મુખ્ય સચિવો સાથેની બેઠકમાં આત્મનિર્ભરતા-ગવર્નન્સ સુધારા પર મૂક્યો ભાર

નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધીને દેશના રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓને એકસમાન બનાવવાનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ કાર્યક્રમની તસવીરો શેર કરતા વડાપ્રધાને ‘વિકસીત ભારત’ના નિર્માણ માટે માનવ સંસાધન અને […]

આત્મનિર્ભર ભારત: મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો માટે કરાર થયાં

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલય (MoD) એ ભારતીય નૌકાદળ માટે મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (MRSAM)ની સપ્લાય માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે લગભગ રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તારીખ 16 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની હાજરીમાં MoD અને BDLના અધિકારીઓ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાં 1310થી વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડાયાં

નવી દિલ્હીઃ ભારત સરકાર અને અરુણાચલ પ્રદેશ સરકારના સંયુક્ત પ્રયાસમાંથી મોબાઈલ ફોનના 254 જેટલા 4G મોબાઈલ ટાવર કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. જેથી 336 ગામના લોકોને મોબાઈલ ફોનનું નેટવર્ક સરળતાથી મળશે. આ ક્ષેત્રના રહેવાસીઓને શિક્ષણ, આરોગ્ય, ઈ-કોમર્સ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સામાજિક-આર્થિક વિકાસ માટે હાઇ-સ્પીડ નેટવર્ક કનેક્ટિવિટી અને વિવિધ ડિજિટલ સેવાઓને ઍક્સેસ કરવામાં […]

આત્મનિર્ભર ભારતઃ તુમાકુરુમાં HALની ફેક્ટરીમાં 20 વર્ષમાં 1000 જેટલા હેલિકોપ્ટરના ઉત્પાદનનું લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. પીએમ મોદી કર્ણાટકમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તુમાકુરુમાં નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરાશે. આ ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 ધોરણોનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉભું કરવામાં આવશે. આગામી 20 વર્ષમાં, HAL તુમાકુરુથી 3-15 ટનના વર્ગમાં 1000થી વધુ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવાઈ છે. આના પરિણામે પ્રદેશમાં […]

આત્મનિર્ભર ભારતઃ દેશના 75થી વધારે સ્થળો ઉપર સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક યોજાશે

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ તેમજ નેશનલ સ્ટાર્ટઅપ ડે (16મી જાન્યુઆરી 2023)ની ઉજવણી માટે 10મી જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી દરમિયાન સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આયોજન કરાયું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક 2023માં સરકારી અધિકારીઓ, ઈન્ક્યુબેટર્સ, કોર્પોરેટ અને રોકાણકારો જેવા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના સંબંધિત હિતધારકોને […]

ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના પ્રોબેશનરોએ આજે (16 ડિસેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે રેલવે એ ઘણા લોકો માટે સાચા અર્થમાં જીવનરેખા છે જેઓ રોજબરોજ નોકરી અથવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code