કાબુલનો હુમલો આતંકવાદ અને તેને પોષનારાઓ સામે કડક પગલા લેવાનું દર્શાવે છેઃ ભારત
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાબિલાનોના શાસન બાદ અરાજકતા ફેલાઈ છે અને વિવિધ દેશના નાગરિકો અને અનેક અફઘાનિઓ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ તરફ પ્રયાણ કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે મોડી સાંજે કાબુલ એરપોર્ટ પાસે થયેલા આતંકવાદી હુમલામાં નોટોના જવાનો સહિત અનેક લોકોના મોત થયાં છે. જેથી અમેરિકા સહિતના દેશોમાં ચિંતા ફેલાઈ છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું […]