સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી, ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની માંગણી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-9થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. જો કે, વિદ્યાર્થીઓની હાજરી પાંખી હોવાની રજૂઆત ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કરવામાં આવી છે. તેમજ શિક્ષણ મંત્રીને પત્ર લખીને ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12માં […]