1. Home
  2. Tag "Ayodhya Cantt"

ઉત્તરપ્રદેશઃ ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરાયું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીના શાસન દરમિયાન ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની જન્મભૂમિ ઉપર વિશાળ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. દરમિયાન  ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલીને હવે અયોધ્યા કેન્ટ કરવામાં આવ્યું છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ […]

ઉત્તરપ્રદેશનું ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના શાસનમાં અનેક શહેરો અને વિસ્તારના નામ બદલામાં આવ્યાં હતા. હવે ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલવામાં આવ્યું છે. રેલવે જંકશનનું નામ બદલીને હવે અયોધ્યા કેંટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેથી ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખવામાં આવશે. ફૈઝાબાદના સાંસદ લલ્લુ સિંહએ ડીઆરએમ સંજય ત્રિપાઠીને કહ્યું હતું કે, રેલવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code