1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કાઢવામાં આવશે ઝાંખી

લખનઉ:અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે. આ સાથે મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આવતા મહિને 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભગવાન રામની ઝાંખી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે રામ નગરીને શણગારવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ રામાયણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કહેવામાં […]

1000 કિમી દૂરથી બળદગાડામાં 600 કિલો દેશી ઘી 108 કળશોમાં અયોધ્યા પહોંચ્યું

અયોધ્યા – ઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં બની રહેલું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે ભક્તો આતુરતાથી મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે સમગ્ર તૈયારીઓ પણ સારું થઈ ચૂકી છે આ દરમિયાન 600 કિલો ઘી 1000 કિમી દૂરથી અયોધ્યા આવી પોહકહ્યું છે. રામ મંદિરના ઉદ્ઘાટનમાં હજી  45 […]

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાણપ્રતિષ્ઠામાં ભક્તોને આમંત્રણ વિના ન આવવાની અપીલ, આ છે તેનું કારણ

અયોધ્યા – અયોધ્યામાં બની રહેલું  ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભગવાન રામલલાના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024 ના રોજ 12:20 મિનિટે ભગવાન રામલલાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે. રામલલાના જીવનના અભિષેકને લગતા […]

રામ મંદિરમાં અભિષેક માટે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અંબાણી-અદાણી, અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓને આમંત્રણ મળ્યું

અયોધ્યા – અયોધ્યામાં બનનારું રામ મંદિર ની  ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે હવે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે બધાને આમંત્રિત કરવાનું પણ શરૂ થઈ ગયું છે ,  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત લગભગ 7 હજાર લોકોને રામ […]

રામ મંદિર નિર્માણઃ બાળ સ્વરૂપ અયોધ્યામાં બિરાજમાન થશે રામલલા,90 ટકા મૂર્તિ થઈ તૈયાર

અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બુધવારે કહ્યું કે ભગવાન રામના બાળ સ્વરૂપને દર્શાવતી મૂર્તિ 90 ટકા તૈયાર છે. તેમણે માહિતી આપી હતી કે, “રામ જન્મભૂમિ મંદિરમાં, અયોધ્યામાં ત્રણ સ્થળોએ ભગવાન રામના 5 વર્ષ જૂના બાળ સ્વરૂપને દર્શાવતી 4’3” પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.ત્રણ કારીગરો […]

અયોધ્યાના ભવ્ય રામ મંદિરના પૂજારીઓ માટેની તાલીમનો આજથી આરંભ

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે આતુરતાથી આ મંદોરની રાહ જોવાઈ રહી છે ત્યારે આજ રોજ બુધવારથી રામ લલા મંદિરના આર્ચક  પદ માટે પસંદ કરાયેલા 20 ઉમેદવારોની તાલીમ શરૂ કરવામાં આવી છે .   રામલલા માટે અર્ચકોની નિમણૂક માટે તેની સત્તાવાર વેબસાઇટ પર સૂચના જારી કરી હતી. રામલલા પ્રતિષ્ઠા સમારોહ અને ભવિષ્યમાં […]

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને 22 જાન્યુઆરી પછી જ અયોધ્યા આવવાની કરી અપીલ

દિલ્હી: રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું સપનું જોતા ભક્તોએ વધુ રાહ જોવી પડશે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને 22 જાન્યુઆરી પછી જ અયોધ્યા આવવાની અપીલ કરી છે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે લોકોએ […]

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પેહલા પીએમ મોદીની અયોધ્યાની મુલાકાત શક્ય ,એરપોર્ટનું કરી શકે છે ઉદ્ઘાટન 

અયોધ્યા – અયોધ્યામાં બની રહેલું રામ મંદિર દેશના કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જાન્યુઆરીમાં યોજાનાર છે જેને લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જો કે પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોડી પણ હાજર રહવાના છે પરંતુ આ પેહલા પણ પીએમ  મોદી આયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતાઓ દરશાઈ રહી છે . […]

કાશીના 21 વૈદિક બ્રાહ્મણો 18 જાન્યુઆરીથી અયોધ્યામાં રામલલાનો કરશે અભિષેક

અયોધ્યા- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનનારું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું  પ્રતિક   છે  ભગવાન રામના ઉપાસક શિવની નગરી કાશી સાથે અયોધ્યાનું જોડાણ વધુ ગાઢ બનશે. 22 જાન્યુઆરીએ નવા, ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિને પવિત્ર કરવાની જવાબદારી કાશીના તમામ 21 વૈદિક બ્રાહ્મણોને સોંપવામાં આવી છે જાણકારી અનુસાર કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના સભ્ય પં. દીપક માલવીયે કહ્યું […]

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પહેલું આમંત્રણ સંતોને મોકલવામાં આવ્યું,

અયોધ્યા – એપધ્યામાં બનનારું રામ મંદિર કરોડો ભક્તોની અશઠનું પ્રતિક છે આતુરતાથી ભક્તો મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે ત્યારેશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાના જીવન અભિષેક સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવી ચૂક્યો છે. જાણકારી પ્રમાણે  સૌ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code