1. Home
  2. Tag "ayodhya"

કાશીના 21 વૈદિક બ્રાહ્મણો 18 જાન્યુઆરીથી અયોધ્યામાં રામલલાનો કરશે અભિષેક

અયોધ્યા- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનનારું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું  પ્રતિક   છે  ભગવાન રામના ઉપાસક શિવની નગરી કાશી સાથે અયોધ્યાનું જોડાણ વધુ ગાઢ બનશે. 22 જાન્યુઆરીએ નવા, ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિને પવિત્ર કરવાની જવાબદારી કાશીના તમામ 21 વૈદિક બ્રાહ્મણોને સોંપવામાં આવી છે જાણકારી અનુસાર કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના સભ્ય પં. દીપક માલવીયે કહ્યું […]

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પહેલું આમંત્રણ સંતોને મોકલવામાં આવ્યું,

અયોધ્યા – એપધ્યામાં બનનારું રામ મંદિર કરોડો ભક્તોની અશઠનું પ્રતિક છે આતુરતાથી ભક્તો મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે ત્યારેશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાના જીવન અભિષેક સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવી ચૂક્યો છે. જાણકારી પ્રમાણે  સૌ […]

CM યોગી આજે કરશે અયોધ્યાના શ્રી રામ એરપોર્ટનું નિરીક્ષણ,પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ સ્થળો માટે ફ્લાઈટ શરૂ થશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે છે. તેમની સાથે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહેશે. આ દરમિયાન સીએમ યોગી અયોધ્યામાં બની રહેલા શ્રી રામ એરપોર્ટનું નિરીક્ષણ કરશે.રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ શ્રી રામ એરપોર્ટ પરથી હવાઈ ઉડાન શરૂ થઈ શકે […]

જાન્યુઆરીની 17 થી શરૂ થતાં રામ મંદિરના ઉદ્ઘાટન પર આયોજિત રામલીલામાં પાકિસ્તાની કલાકારો પણ ભાગ લેશે

અયોધ્યા – અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું  પ્રતિક છે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે.  22 જાન્યુઆરી 2024ના રોજ એક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે જે પીએમ નરેન્દ્ર મોદી કરશે. રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિ વિશ્વની સૌથી અનોખી મૂર્તિ હશે. રામલલાની આ 51 ઇંચની પ્રતિમા સ્થાવર છે.17 જાન્યુઆરીથી રામલીલા […]

CM યોગીએ અયોધ્યામાં બાળકોને પીરસ્યું ગરમાગરમ ભોજન,હનુમાનગઢી-રામલલ્લાના કર્યા દર્શન

લખનઉ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે અયોધ્યા પહોંચ્યા હતા. સૌ પ્રથમ સીએમ યોગીએ પોલીસ લાઇન અયોધ્યામાં બાળકોને પોતાના હાથે ગરમ રાંધેલું ભોજન પીરસ્યું.આ સાથે તેમણે આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા 03 થી 06 વર્ષની વયના બાળકોને ગરમ રાંધેલું ભોજન પૂરું પાડવા માટે ગરમ રાંધેલું ભોજન યોજના શરૂ કરી.આ યોજના યુપીના 35 જિલ્લાઓમાં 3,401 આંગણવાડી કેન્દ્રો પર ચલાવવામાં […]

મુખ્યમંત્રી યોગી ત્રીજી વખત અયોધ્યાની લેશે મુલાકાત,આ યોજના કરશે શરૂ

લખનઉ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે રામનગરી જશે. મુખ્યમંત્રી આ મહિનામાં ત્રીજી વખત અયોધ્યા આવી રહ્યા છે. આ પહેલા 9 નવેમ્બરે તેમણે અહીં તેમની કેબિનેટ બેઠક યોજી હતી. ફરીથી 11મી નવેમ્બરે દીપોત્સવમાં ભાગ લીધો. શુક્રવારે તેઓ લગભગ ત્રણ કલાક અહીં રહેશે. મુખ્યમંત્રી અહીં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ગરમ ભોજન પીરસવાની યોજનાનો પ્રારંભ કરવા આવી રહ્યા છે. તેઓ […]

રામ મંદિર માટે પૂજારીઓની ટ્રેનિંગ, 200 થી વધુ લોકો માંથી માત્ર 20 લોકોની કરશે પસંદગી

અયોધ્યા – રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે હવ મંદિરના પૂજારીઓ માટે પણ આવેદન મંગવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અયોધ્યામાં રામ મંદિરની બાબતોનું સંચાલન કરતા મંદિર ટ્રસ્ટે કહ્યું કે તેને પૂજારીઓની 20 જગ્યાઓ માટે 3,000 થી વધુ નોકરીની અરજીઓ મળી છે.  જેમ જેમ મંદિરના ઉદ્ઘાટનની તારીખ નજીક આવી રહી […]

બીજેપીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શ્રી રામનું આગમન , બેકગ્રાઉન્ડમાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ દર્શાવામાં આવી

અયોધ્યા – ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનનારું રામમંદિત કરોડો શ્રાદ્ધધયુઓની આશઠનું પ્રતિક છે આતુરતાથી આ મંદિર ખોલવાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવે ભારતીય જાણતા પાર્ટી એ પોતાના સોસિયલ મીડિયા હેન્ડલ પર શ્રી રામ ભગવાનનું આગમન કર્યું છે . વાતજાણે  એમ છે કે ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણી 2024 માટે કોઈ કસર છોડવા માંગતી નથી. અયોધ્યામાં […]

‘અદ્ભૂત,અલૌકિક અને અવિસ્મરણીય’,પીએમ મોદીએ દિવાળી પર અયોધ્યાની તસવીરો શેર કરી

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દીપોત્સવને “અદ્ભુત, દિવ્ય અને અવિસ્મરણીય” ગણાવ્યો હતો અને ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. વડા પ્રધાને તેમના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર કહ્યું કે અયોધ્યામાં પ્રગટેલા લાખો દીવાઓથી સમગ્ર દેશ પ્રકાશિત થયો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય! લાખો દીવાઓથી […]

રામનગરી અયોધ્યામાં 22 લાખથી વઘુ દિવડાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરાયો

અયોધ્યાઃ રામનગરી અયોઘ્યામાં વિતેવી રાત્રે 22 લાયક 23 હજાર દિવડાઓ પ્રગટાવીને સમગ્ર અયોધ્યાને રોશન કરવામાં આવ્યું હતું આ દિવડાઓની સંખ્યાએ વિશ્વ રેકોર્ડ સ્થઆપિત કર્યો છે.એટલે કે રામનગરીએ સતત સાતમી વખત પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. રામ કી પૌરી પર એક સાથે 22.23 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code