કાશીના 21 વૈદિક બ્રાહ્મણો 18 જાન્યુઆરીથી અયોધ્યામાં રામલલાનો કરશે અભિષેક
અયોધ્યા- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનનારું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે ભગવાન રામના ઉપાસક શિવની નગરી કાશી સાથે અયોધ્યાનું જોડાણ વધુ ગાઢ બનશે. 22 જાન્યુઆરીએ નવા, ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિને પવિત્ર કરવાની જવાબદારી કાશીના તમામ 21 વૈદિક બ્રાહ્મણોને સોંપવામાં આવી છે જાણકારી અનુસાર કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના સભ્ય પં. દીપક માલવીયે કહ્યું […]


