રામ મંદિર નિર્માણની પહેલીવાર રાત્રિની તસવીરો આવી સામે,જુઓ અંહી
લખનઉ: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે,જેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રામ મંદિરના નિર્માણની રાતની તસવીરો પહેલીવાર સામે આવી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દિવાળી પહેલા સોશિયલ મીડિયા પર નિર્માણાધીન રામ મંદિરની સુંદર તસવીરો […]


