1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યાનું રામ મંદિર ક્યારે બનીને થશે તૈયાર તારીખ થઈ જાહેર  – જાણો તમે ક્યારે કરી શકશો  રામલલાના દર્શન

લખનૌઃ- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું રામમંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે ,દેશ વિદેશના લોકો આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મંદિર નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં રામ મંદિરને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે 1 લી જાન્યુઆરી વર્ષ 2024મા મંદિર બનીને તૈયાર થઈ જશે. વધુ વિગત પ્રમાણે ” […]

અયોધ્યા રામલીલા મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાની નવી તારીખ ટ્ર્સ્ટે જાહેર કરી

રામમંદિર નિર્માણય કાર્ય પૂર્ણ થવાની નવી તારીખ ટ્રસ્ટે આ  નવી તારીખ જાહેર કરી અયોધ્યાઃ- અયોધ્યામાં નિર્માણ પામી રહેલું રામ મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે, દેશભરના શ્રદ્ધાળુંઓ આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રાહ જોઈ રહ્યા છે. અનેક લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે રામ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થવાને લઈને નવી તારીખ પણ […]

અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ વરસી પર હાઈ એલર્ટ, મથુરામાં કડક સુરક્ષા બંદોબસ્ત, ડ્રોનથી ચાપંતી નજર

અયોધ્યામાં કડક પોલીસ બંદોબસ્ત હિંદુસંગઠનના એલાનને લઈને પોલીસ બની સતર્ક ડ્રોનથી રખાી રહી છે સ્થિતિ પર નજર લખનૌઃ- આજે 6 ડિસેમ્દિબર એટલે કે  વર્ષ 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે દિવસ, આજના દિવસે  બાબરી મસ્જિદ વિધ્વંસની વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પ્ઉરાપ્ત્તત વિગત પ્રરમાણે   અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં […]

અયોધ્યામાં લાગુ થશે કોમન બિલ્ડીંગ કોડ,રામ મંદિર પાસેની ઈમારતો એક જ શેપ-કલરમાં જોવા મળશે

લખનઉ:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની આસપાસના વિસ્તારોમાં કોમન બિલ્ડીંગ કોડ લાગુ કરવાનો આદેશ આપ્યો છે.આ અંતર્ગત રામ મંદિરની આસપાસની તમામ ઈમારતો એક જ આકાર અને રંગમાં બનાવવામાં આવશે.આ સિવાય તેમણે અયોધ્યાને સુઆયોજિત શહેર તરીકે વિકસાવવા માટે પ્રસ્તાવિત માસ્ટર પ્લાન-2031 માટે પ્લાન તૈયાર કરવા સૂચના આપી છે.તેમણે કહ્યું કે,જીવનની સરળતા માસ્ટર પ્લાનના મૂળમાં […]

અયોધ્યાઃ ભગવાન શ્રી રામજી મંદિરનો પરિસર વધારીને 108 એકર કરાશે

લખનૌઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન મંદિર પરિસરનો વિસ્તાર 67.703 એકરથી વધારીને 108 કરવા માટે વિચારણા ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં 108 આંકડાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ મંદિર પરિસરમાં વધારો કરવાની સહમતિ આપી છે. જેથી મંદિરની આસપાસ આવેલા વિસ્તારની […]

રામનગરી અયોધ્યામાં કાર્તિક પૂર્ણિમાંને લઈને ભક્તોનું ઘોડાપુર -કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

અયોધ્યામાં દેવ દિવાળીની તડામાર તૈયારીઓ આજે કાર્તિક પૂર્ણિમાંને લઈને ભક્તોની ભીડ જામી લખનૌઃ- આજે દેશભરમાં દેવદિવાળીનો પર્વ મનાવવામાં આવશે ત્યારે રામનગરી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે,આજે કાર્તિક પૂર્ણિમાનું સ્નાન સોમવારે સાંજે 4 વાગ્યાથી શરૂ થનાર છે, જે બીજા દિવસે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. લાખો શ્રદ્ધાળુઓ સ્નાન માટે આવવાની શ્કયતાઓને પગલે કડક […]

ભગવાન રામની નગરી અયોધઘ્યા જઈ રહ્યા છો તો આટલા સ્થળોની મુલાકાત લેવાનું ક્યારેય ન ચૂકતા

અયોધ્યામાં ઘણા એવા સ્થળો જ્યા જવાનું ન ભૂલવું જોઈએ અનેક જગ્યાઓ ભગવાન રામની યાદો સાથએ જોડાયેલી છે દિવાળીના પર્વ પર ઘણા લોકો ભગવાન રામની નગરી અયોધ્યામાં જાય છે,ખાસ કરીને દેશના જૂદા જૂદા સ્થળઓએ લોકો અહીંની મુલાકાત લેવા આવે છે, કારણ કે ભગવાન રામની અહી અનેક યાદો વસેલી છે અયોધ્યામાં દિવાળી સૌથી સુંદર અને અદભૂત રીતે […]

અયોધ્યાઃ પીએમ મોદીના આગમનને ધ્યાનમાં રાખીને આજથી રામ નગરી સીલ,સ્થાનિક લોકોમાં રોષ

 લખનઉ: અયોધ્યામાં દીપોત્સવના અવસર પર વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા સઘન કરવામાં આવી છે.તહેવારોની સિઝનમાં મુખ્ય માર્ગ પરની દુકાનો આગળ બેરીકેટીંગ કરવામાં આવ્યું છે.ઘણી જગ્યાએ તો બેરીકેટમાંથી બહાર નીકળવાની જગ્યા પણ આપવામાં આવી રહી નથી.રામની પૈડી પણ સંપૂર્ણ સીલ થઈ ગઈ હતી.આજથી જ સ્થાનિક લોકોમાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે.બેરિયર પર તૈનાત પોલીસકર્મીઓ સ્થાનિકોને સુવિધા […]

પીએમ મોદી 23 ઓક્ટોબરે અયોધ્યામાં યોજાનારા દિપોત્સવ કાર્યક્રમમાં સામેલ થશે

પીએમ મોદી  અયોધ્યા જશે 23 ઓક્ટોબરે યોજાનારા દિપોત્સવનો ભાગ બનશે લખનૌઃ- દિવાળીનો પર્વ હવે નજીક આવી રહ્યો છે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અયોધ્યાની દિવાળઈ દર વર્ષે ખાસ હોય છે એજ રીતે આ વર્ષે પણ અહી દિપોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સમગ્ર અયોધ્યાને દિવાઓથી સજાવીને રોશનીની ઝળહળતું કરવામાં આવશે, ત્યારે 23 ઓક્ટોબરના રોજ […]

અયોધ્યા ખાતે લતા મંગેશકર ચોકનું ઉદ્ધાટન – પીએમ મોદીએ કહ્યું, ‘લતાજીના સ્વરમાં આસ્થા અને આધ્યાત્મિકતા ગુંજે છે’

 લતા મંગેશકર ચોકનું સીએમ યોગીએ કર્યું ઉદ્ધાટન પીએમ મોદી વીડિયો કોન્ફોરન્સ દ્રાવરા હાજર રહ્યા લતાજીના શૂર દેશના કણ કણ સુઘી પહોચ્યા છે – પીએમ મોદી લખનૌઃ- આજરોજ અયોધ્યા ખાતે મશહૂર સિંગર લતા મંગેશકરના નામના ટોકનું ઉદ્ધાટન પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ડિજિટલ રીતે હાજર રહ્યા હતા. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code