અયોધ્યાનું રામ મંદિર ક્યારે બનીને થશે તૈયાર તારીખ થઈ જાહેર – જાણો તમે ક્યારે કરી શકશો રામલલાના દર્શન
લખનૌઃ- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું રામમંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે ,દેશ વિદેશના લોકો આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મંદિર નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં રામ મંદિરને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે 1 લી જાન્યુઆરી વર્ષ 2024મા મંદિર બનીને તૈયાર થઈ જશે. વધુ વિગત પ્રમાણે ” […]


