1. Home
  2. Tag "ayodhya"

અયોધ્યાઃ 2024માં થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા,ટ્રસ્ટ પીએમ મોદીને અભિષેક માટે આમંત્રણ આપશે

અયોધ્યાઃરામ મંદિર ટ્રસ્ટ આવતા વર્ષે મકરસંક્રાંતિના તહેવાર પર અથવા તેની આસપાસ રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે ટ્રસ્ટના સભ્યોની તાજેતરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાયે કહ્યું, “રામ જન્મભૂમિ પર ભગવાન […]

અયોધ્યામાં બ્રિજભૂષણ સિંહની મેગા રેલી રદ્દ,11 લાખ લોકો ભેગા થવાનો કર્યો હતો દાવો

દિલ્હી : ભાજપના સાંસદ અને કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની અયોધ્યામાં યોજાનારી જન ચેતના મહારેલી રદ કરવામાં આવી છે. આ જનજાગૃતિ રેલી અયોધ્યાના રામકથા પાર્કમાં યોજાવાની હતી. બ્રિજ ભૂષણ સિંહે દાવો કર્યો હતો કે તેમાં 11 લાખ લોકો એકઠા થયા હતા. વાસ્તવમાં બ્રિજભૂષણ સિંહે પોતે આ રેલી કેન્સલ કરી છે. તેણે ફેસબુક પર એક […]

અયોધ્યા રામલલાની સ્થાવર મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ, આચાર્યોએ શિલાનું પૂજન કરી કાર્યનો કર્યો આરંભ

રામ મંદિરમાં રામલલાની સ્થાવર મૂર્તિની નિર્માણકાર્ય શરુ પૂજા અર્ચના કરીને કાર્યનો આરંભ કરાયો અયોધ્યાઃ- અયોધ્યાનું બની રહેલું રામ મંદિર લાખો શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે. ખૂબ જ આતુરતા પૂર્વક આ મંદિર બનવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે અત્યારથી જ ભક્તોમાં મંદિરને લઈને ભઆરે ઉત્સાહ જોવા મળ્યો છે તો સાથે બીજી તરફ રામલલાની સ્થાવર મૂર્તિના નિર્માણકાર્યનો આજથી […]

30 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે રામ મંદિરનો મંડપ,ભક્તો રામલલાના કરી શકશે દર્શન

લખનઉ : અયોધ્યામાં રામજન્મભૂમિ પર બની રહેલા રામલલાના મંદિરના પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે 30 ડિસેમ્બર એટલે કે 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્રણ તબક્કામાં નિર્માણ થનારા રામ મંદિરના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતાં જ પાંચ મંડપ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને બાકીનું કામ પણ થઈ જશે. આવી સ્થિતિમાં પ્રથમ તબક્કો પૂર્ણ થતાં જ ભક્તો […]

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્થાયી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે

લખનઉ: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્થાયી કાર્યાલયનું 22 મે એટલે કે આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ઋષિ-મુનિઓ ભાગ લેશે. કાર્યક્રમને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. અયોધ્યાના રામકોટમાં ટ્રસ્ટની બે માળની ઓફિસ તૈયાર કરવામાં આવી છે. તેનો હાઉસ વોર્મિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાયમી કાર્યાલયમાં રહેણાંક […]

અયોધ્યાઃ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં યોજાશે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

લખનઉ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ રાત-દિવસ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનો પહેલો માળ આ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થઈ જશે. તે જ સમયે, મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિના અભિષેકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, વર્ષોથી રામલલાના દર્શન કરવા માટે તડપતા ભક્તોની ઈચ્છા પૂરી થવાની છે. યોગી સરકારમાં નાણામંત્રી સુરેશ ખન્નાએ […]

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી થવાના કારણે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના દર્શનની સેવા બંધ કરાઈ

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી સંખ્યાૈના અભાવે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના દર્શનની સેવા બંધ  લખનૌઃ- રામનગરી અયોધ્યામાં થોડા સમય અગાઉ હિલિકોપ્ટર સેવાનો આરંભ કરાયો હતો જદેથી કરીને ભક્તો મંદિર સુધી દર્શન કરવા માટે સરળતાથી જઈ શકે જો કે યાત્રીઓની સંખ્યા ઘટતા આ સેવા બંધ કરવામાં આવી છે. અયોધ્યા આવતા પર્યટક રામ નગરીના દર્શન આકાશ માર્ગે કરી […]

મહારાષ્ટ્રના સીએમ કેબિનેટ જૂથ સાથે રામનગરી એયોધ્યાની પહોંચ્યા

  લખનૌ –  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વિતેલી શનિવારની સાંજે લખનૌ પહોંચ્યા હતા. તેઓ  અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે બેસી રામલલાના દર્શન કરશે અને પૂજા કરશે. મળતી માહિતી મુજબ, શિંદે તેમના કેબિનેટના સભ્યો સાથે અયોધ્યા પહોંચ્યા છે. સીએમ શિંદે કેબિનેટ મંત્રીઓ સાથે  શ્રી રામ જન્મભૂમિ પર બેસીને રામલલાના દર્શન કરશે અને મંદિરના નિર્માણ કાર્યનું નિરીક્ષણ […]

રામ મંદિરના ભવ્ય અભિષેકની તડામાર તૈયારીઓ – 7 ખંડોના 155 દેશોની પવિત્ર નદીઓના જળનો કરાશે ઉપયોગ

રામ મંદિરનો થશે ભવ્યઅભિષેક    અનેક દેશોની પવિત્ર નદીઓનું જળ લવાશે લખનૌઃ-  ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તૈયાર થઈ રહેલું રામ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે,થોડા સમયમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને ારે છે ત્યારે અત્યારથી જ મંદિરને લઈને તેના ઉત્સવની અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામમંદિરના જળ અભિષેક માટે  7 ખંડોના 155 દેશો, નદીઓ […]

CM એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે,રામલલાના કરશે દર્શન

 CM એકનાથ શિંદે જશે અયોધ્યા 9 એપ્રિલે તેમની કેબિનેટ સાથે જશે રામલલાના કરશે દર્શન સરયુ આરતીમાં પણ ભાગ લેશે મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે.એકનાથ શિંદેએ રવિવારે કહ્યું કે તેઓ તેમની પાર્ટીના નેતાઓ સાથે 9 એપ્રિલે અયોધ્યા જશે અને ત્યાં સરયૂ નદીના કિનારે પ્રાર્થના કરશે. ઉલ્લેખનીય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code