અયોધ્યા: પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી માટે રામ મંદિર નિર્માણનું કામ વધુ તેજ કરવામાં આવ્યું, 700 મજૂરો વધારવામાં આવ્યા
અયોધ્યા:રામ જન્મભૂમિ પર નિર્માણાધીન રામ મંદિરના નિર્માણ કાર્યમાં મજૂરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 1600 કારીગરો અને મજૂરો રામ મંદિરને આકાર આપવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં 900 મજૂરો રોકાયેલા હતા,ત્યારે હવે 700 વધુ મજૂરો રોકાયા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કેમ્પસમાં ચાલી રહેલી મોટાભાગની યોજનાઓ પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે […]


