1. Home
  2. Tag "Ayushman Bhava Abhiyan Seva Fortnight"

ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી આયુષ્માન ભવ અભિયાન સેવા પખવાડિયું ઊજવાશે

ગાંધીનગરઃ મિશન “અંત્યોદય”ના સંકલ્પ સાથે રાજ્યના પ્રત્યેક ગામમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ પુરી પાડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે ત્યારે વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે જાગૃતિ વધારવા અને દરેક ગામમાં જટિલ આરોગ્ય સંભાળ સેવાઓને સંતૃપ્ત કરવા માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કાર્યરત કરેલી “આયુષ્માન ભવ: અભિયાન” ની યોજનામાં ગુજરાતે ખુબ જ સક્રિયતા સાથે પોતાનું યોગદાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code