જો તમને પણ આવી ખરાબ આદત હોય તો તેને સુધારી લેજો,નહીં તો વહેલા થઈ જશો વૃદ્ધ અને રોગી
દરેક વ્યક્તિ કે જે બીમાર પડે છે અથવા તેના શરીરમાં કઈ પણ તકલીફ થાય છે તેની પાછળ તેનું અયોગ્ય ભોજન અને તેની કેટલીક ખોટી આદતો જ જવાબદાર હોય છે. આવામાં જે લોકોને આવી ખરાબ આદત હોય તો તે લોકોએ સૌથી વધારે સતર્ક થવું પડે અને ધ્યાન રાખવું પડે. સૌથી પહેલા વાત કરીએ મીઠાની તો ઘણા […]