આટલા વર્ષો માટે ભારત લાવવામાં આવશે છત્રપતિ શિવાજીનો વાઘ નખ,UKમાં એમઓયુ પર થયા હસ્તાક્ષર
દિલ્હી: છત્રપતિ શિવાજી મહારાજના પ્રખ્યાત વાઘ નખને ભારત આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ સુધીર મુનગંટીવાર અને ઉદય સામંતે લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે વાઘ નખને ભારતમાં લાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની આ ઐતિહાસિક ધરોહર લાંબા સમયથી બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નળ માટે […]