1. Home
  2. Tag "Bahucharaji Mandir"

બહુચરાજી મંદિરમાં ભક્તોને હવે ભોજન લેવું મોંઘુ પડશે

ભક્તોને પીરસાતી ભોજનની થાળીના ભાવ રૂપિયા 30થી વધારી 60 કરી દેવાયા, ભોજનની પ્રસાદી વિનામૂલ્યે આપવા ભક્તોએ કરી માગ, 1લી સપ્ટેમ્બરથી નવા ભાવ લાગુ કરી દેવાયા મહેસાણાઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં દર્શને આવતા યાત્રિકોને હવે ભોજન લેવું મોંઘું પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે, પૂજન પ્રસાદમાં લાડુ ઉમેરી થાળીનો દર 30 રૂપિયાથી […]

બહુચરાજી મંદિરને નવેસરથી રી-ડેવલપ કરી શિખર 56 ફૂટની ઊંચાઈએ લઈ જવાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિર ટ્રસ્ટની મીટીંગ મહેસાણા કલેકટર ઓફિસમાં મળી હતી. આ મીટીંગમાં મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન એવા કલેક્ટર ઉદીપ અગ્રવાલ તથા ટ્રસ્ટી યજ્ઞેશ દવે, બલવંતસિંહ રાજપુત, જયક્ષીબેન પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મહેસાણા ડીએસપી પ્રાંત કડી સહિત અન્ય ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. બહુચરાજી માતા ટેમ્પલ ટ્રસ્ટની બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code