1. Home
  2. Tag "balochistan"

બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો ન હોવાનું બલોચ નેતાએ કર્યું એલાન

લાહોરઃ પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાક. સામેની આ લડાઇમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે […]

ભારત પછી બલૂચિસ્તાને પાકિસ્તાનનાં 39 ઠેકાણા પર કર્યા હુમલા

ભારતના ઓપરેશન સિંદૂર બાદ બલુચિસ્તાન અને પીઓકેમાં પાક. સરકાર અને સેના સામે બળવો ઉગ્ર બનવા લાગ્યો છે. સરહદે ભારતીય સેના પાક. સેનાને આક્રામક ફટકાર લગાવી રહી હતી ત્યારે બીજી તરફ ખૈબરમાં બળવાખોરોએ પાક.ના સુરક્ષા દળોની ચેક પોસ્ટ ઉડાવી હતી, જેમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયાના અહેવાલ છે. અન્ય કેટલાક શહેરોમાં પણ આવા હુમલા થયાના અહેવાલો […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બળવાખોરોએ છ લોકોની ગોળી મારીને હત્યા કરી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં, શંકાસ્પદ બળવાખોરોએ પંજાબ પ્રાંતના છ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગ્વાદર જિલ્લામાં પેસેન્જર બસમાંથી બળજબરીથી નીચે ઉતાર્યા બાદ તેમની હત્યા કરી દેવાઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક હફીઝ બલોચે જણાવ્યું હતું કે હુમલો મોડી રાત્રે થયો હતો જ્યારે સશસ્ત્ર લોકોએ ઓરમારા ધોરીમાર્ગ પર કલમત વિસ્તાર નજીક કરાચી જતી બસને રોકી હતી. પાંચના […]

બલૂચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણ પર બંદૂકધારીઓનો હુમલો, અંધાધૂંધ ગોળીબારમાં 20 લોકોના મોત

ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ડુકી જિલ્લામાં કોલસાની ખાણ પર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં 20 ખાણિયાઓ માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, બંદૂકધારીઓએ ખાણની નજીક રહેતા લોકોના ઘરોને ઘેરી લીધા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. પોલીસ અધિકારી હુમાયુ ખાન નાસિરે જણાવ્યું હતું કે મોટાભાગના માર્યા ગયેલા અને ઘાયલ […]

પાકિસ્તાનઃ સામાન્ય ચૂંટણી પૂર્વે બલુચિસ્તાન સહિત કેટલાક સ્થળોએ આતંકી હુમલો, 25ના મોતની આશંકા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક સ્વતંત્ર ઉમેદવારના ચૂંટણી કાર્યાલયની બહાર જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન 25 લોકો માર્યા ગયા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટ બલૂચિસ્તાનના પિશિન જિલ્લાના ખાનઝાઈ વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર અસફંદ્યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. પંગુરના […]

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોમ્બ અને ગ્રેનેડ હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 10 સ્થળોએ, બોમ્બ અને ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રાંતીય સરકારના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. એક અહેવાલ મુજબ, હુમલાખોરોએ અનેક પોલીસ સ્ટેશનો અને ડેપ્યુટી કમિશનરની ઓફિસને, નિશાન બનાવી હતી. હુમલામાં એક પોલીસ અધિકારી અને જેલ વોર્ડન સહિત, છ લોકો ઘાયલ થયા […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, 52થી વધુના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા વિસ્ફોટમાં 52 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. મસ્તુંગના આસિસ્ટન્ટ કમિશનર અતાહુલ મુનીમે જણાવ્યું હતું કે, બલૂચિસ્તાનના મસ્તુંગમાં અલ ફલાહ રોડ પર સ્થિત મદીના મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ઈદ […]

બલૂચિસ્તાનમાં પોલીસ ફોર્સ પર આત્મઘાતી વિસ્ફોટ, અત્યાર સુધીમાં નવના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની સામે આવી છે. આતંકવાદી ઘટનામાં બલૂચિસ્તાન કોન્સ્ટેબલરીના ઓછામાં ઓછા નવ જવાનો માર્યા ગયા હતા, જ્યારે હુમલામાં અન્ય 15 ઘાયલ થયા હતા, તેમ એસએસપી કાચી મેહમૂદ નોતઝાઈએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બોલાનના કેમ્બરી પુલ વિસ્તાર પાસે થયો હતો. સુરક્ષા દળના જવાનોને લઈ જઈ રહેલી ટ્રક પાસે વિસ્ફોટ […]

બલૂચિસ્તાનમાં મહિલા અને બે પુત્રોની ઘાતકી હત્યા, રસ્તા ઉપર ઉતરેલા લોકોએ તોડફોડ મચાવી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્ચાન પ્રાંતમાં લોકો ઉપર પાક આર્મીના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન બલૂચિસ્તાન પ્રાંતના બરખાન જિલ્લામાં એક મહિલા અને તેમના બે પુત્રોની ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલી લાશ એક કુવામાંથી મળી આવી હતી. કુવામાંથી ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. બલૂચિસ્તાનના બાંધકામ અને સંચાર મંત્રી સરદાર અબ્દુલ […]

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા મોટા આતંકી હુમલામાં 10 જવાનો શહીદ,એક આતંકવાદીનો ઠાર

બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો હુમલામાં 10 જવાનો થયા શહીદ  એક આતંકવાદીને ઠાર કરાયો  દિલ્હી:પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં 10 જવાનો શહીદ થયાના સમાચાર મળ્યા છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક મેજર જનરલ બાબર ઇફ્તિખારે જણાવ્યું હતું કે,ગુરુવારે બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં એક સુરક્ષા ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code